May 10, 2026
જીવનશૈલીતાજા સમાચારદુનિયા

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

પૃથ્વી પર છેલ્લો મહાવિનાશ  લગભગ 65 મિલિયન વર્ષો પહેલા આવ્યો હતો ત્યારે પૃથ્વી પરથી ડાયનાસોર ખત્મ થઈ ગયા હતા. તેને 5મો સામૂહિક મહાવિનાશ માવનામાં આવ્યો છે  અત્યારે  વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો છે. અને આ છઠ્ઠા મહાવિનાશમાં મનુષ્ય સાથે અનેક પ્રજાતિઓ પણ નાશ પામી શકે છે.

આ વિનાશ હવા અને પાણીમાં ઓક્સિજનના અભાવને કારણે થશે. જ્યારે પૃથ્વી પરથી સમગ્ર પ્રજાતિ એક જ સાથે લુપ્ત થઈ જાય. આ વિશે સમજવાની શરૂઆત પહેલા આપણે વિનાશથી કરીએ. લગભગ 443 મિલિયન વર્ષો પહેલા પ્રલય આવ્યો હતો. તેને એન્ડ-ઓર્ડોવિશિયન કહેવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન પૃથ્વી પરનું તમામ પાણી બરફ બનવા લાગ્યું. સમુદ્ર અને તેની બહારની ઠંડીથી પશુ -પક્ષી  સાથે અસંખ્ય જીવો મરવા લાગ્યા.

આ દરમિયાન લગભગ 86 પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ. જે બાકી રહ્યા હતા તેઓ નવા વાતાવરણ મુજબ પોતાને જાતને અનુકૂળ થઈને બચીને રહ્યા. વર્ષ 2017ના કરંટ બાયોલોજી જર્નલમાં આ અંગે વિગતવાર વિસ્તારપુર્વક માહિતિ આપવામાં આવી છે.

Related posts

મહિલા ફૂટબોલ ટીમ AFC U-17 મહિલા એશિયન કપ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બનીને ઇતિહાસ રચવાથી માત્ર એક જીત દૂર

Ahmedabad Samay

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Ahmedabad Samay

અમેરિકાએ કાબુલથી છેલ્લી લશ્કરી ફ્લાઇટ રવાના કર્યું

Ahmedabad Samay

જો તમે ફેટી લિવર જેવી બીમારીઓથી બચવા માંગો છો અને પોતાના લિવરને સ્વસ્થ રાખવા માંગો છો, તો બની શકે તેટલા આવા ફૂડ્સથી દૂર રહો

Ahmedabad Samay

શું આપ જાણો છો સૂવાનો અને જાગવાનો યોગ્‍ય સમય કયો છે?

Ahmedabad Samay

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો