June 27, 2026
ગુજરાત

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં

અમદાવાદમાં દિવાળી પર્વમાં આગની ઘટનાના બનાવ વધ્યા છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં છે. મોટાભાગના કોલ મકાનમાં આગ લાગવાના બન્યા છે. મોટાભાગના કોલમાં ફટાકડાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ૧૦ નવેમ્બરે આગ લાગવાના ૨૯ કોલ નોંધાયા હતા.

જ્યારે ૧૧ નવેમ્બરે ૩૮ અને ૧૨ નવેમ્બરે સવારે ૭ કોલ આગના નોંધાયા હતા. ત્યારે દિવાળી દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરુરી છે.

Related posts

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રીને મેટ્રો કોર્ટનું તેડું! સમન્સ પાઠવ્યું, વધુ સુનાવણી 20 મેના રોજ થશે!

Ahmedabad Samay

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

શેલબી હોસ્પિટલમાં લીવર સિરોસિસથી પીડાતી ગર્ભવતી મહિલાની સફળ સામાન્ય પ્રસ્તુતિ કરાવાઇ

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો