May 12, 2026
ગુજરાત

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં

અમદાવાદમાં દિવાળી પર્વમાં આગની ઘટનાના બનાવ વધ્યા છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં છે. મોટાભાગના કોલ મકાનમાં આગ લાગવાના બન્યા છે. મોટાભાગના કોલમાં ફટાકડાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ૧૦ નવેમ્બરે આગ લાગવાના ૨૯ કોલ નોંધાયા હતા.

જ્યારે ૧૧ નવેમ્બરે ૩૮ અને ૧૨ નવેમ્બરે સવારે ૭ કોલ આગના નોંધાયા હતા. ત્યારે દિવાળી દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરુરી છે.

Related posts

શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા સન્માન કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

અમદાવાદનો વિશાલા બ્રિજ જર્જરિત હાલતમાં, કોંગ્રેસના ધારાસભ્યની વાહન વ્યવહાર બંધ કરવાની માગ

Ahmedabad Samay

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

Ahmedabad Samay

પોલીસ ગ્રેડ પે મામલે સરકારે 5 સભ્યોની ખાસ કમિટીની રચના કરી

Ahmedabad Samay

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

Ahmedabad Samay

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ દ્વારા બાઇક રેલીનો આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો