November 17, 2025
ગુજરાત

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં

અમદાવાદમાં દિવાળી પર્વમાં આગની ઘટનાના બનાવ વધ્યા છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં છે. મોટાભાગના કોલ મકાનમાં આગ લાગવાના બન્યા છે. મોટાભાગના કોલમાં ફટાકડાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. ૧૦ નવેમ્બરે આગ લાગવાના ૨૯ કોલ નોંધાયા હતા.

જ્યારે ૧૧ નવેમ્બરે ૩૮ અને ૧૨ નવેમ્બરે સવારે ૭ કોલ આગના નોંધાયા હતા. ત્યારે દિવાળી દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરુરી છે.

Related posts

મેઘાણીનગરમા આવેલ મહાવીર મોબાઈલ શોપમાં કરવામાં આવેછે ગ્રાહકોનો સમય બરબાદ

Ahmedabad Samay

દેશમાં મોંઘવારીએ જબરો વિકાસ કર્યો, મધ્‍યમ વર્ગ ઉપર રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું

Ahmedabad Samay

પેટ્રોલ ડીઝલના ભાવમા ફરી એકવાર થયો વધારો

Ahmedabad Samay

આગામી 5 દિવસમાં હળવા વરસાદી ઝાડપા જોવા મળશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

Ahmedabad Samay

ગાજિયાબાદમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભાએ કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવ્યું

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો