March 24, 2026
તાજા સમાચારદેશ

CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેવાશે, CBSE ના ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુકની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવ સીબીએસઈની જનરલ બોડીની બેઠકમાં ઔપચારિક રીતે મૂકવામાં આવ્યો છે.

અત્યાર સુધી, આ માટે માત્ર થોડીક શાળાઓની પસંદગી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી છે. આ વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક ટેસ્ટ થશે. NCFSE ની ભલામણો મુજબ, ફક્ત અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને જીવવિજ્ઞાન માટે ઓપન બુક ટેસ્ટ થશે

Related posts

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે ૭૬ વર્ષીય વિધર્મી ઉસ્‍માનએ આચર્યું દુષ્કર્મ, નૈનિતાલમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

વડોદરા – ગણેશ ચતૂર્થી નિમિત્તે વડોદરા પોલીસનું જાહેરનામું, ઉંચી પ્રતિમા પર મુકાયો પ્રતિબંધ

Ahmedabad Samay

બદલો તો આને કહેવાય,કુતરાઓએ વાંદરાના બચ્ચા ને માર્યું તો વંદરાઓ કુતરાના ૨૫૦ જેટલા બચ્ચાને માર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો