“નામ : અનિરુધ શર્મા, ઉંમર ૧૫ વર્ષ, ૦૮/૦૩/૨૦૨૪ ના રોજ નાકોડા ફ્લેટ, પાર્શ્વનાથ કેનાલ, અમદાવાદ રોજ બપોરે ઘરેથી ક્યાંક ચાલ્યા ગયેલ છે,
જે કોઈપણ વ્યક્તિને મળે તો નજદીકના પોલીસ સ્ટેશન અથવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા વિનંતી.
સંપર્ક નંબર : ૮૪૮૭૯૯૦૭૨૦ યોગેશ શર્મા
