August 7, 2026
ગુજરાતરાજકારણ

ઇન્દ્રપુરીવોર્ડના સ્થાનિકો અને યુવાઓ સાથે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક લોકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું , મીટીંગમાં ઇન્દ્રપુરી વોર્ડના યુવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમની તકલીફો અને તેમના પ્રશ્નો ને સાંભળવામાં આવ્યું હતું, ઇન્દ્રપુરી વોર્ડની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
 આમ આદમી પાર્ટીના બબીતા જૈન, વોર્ડ પ્રમુખ રામસિંગ ચૌહાણ, મહામંત્રી મનીષભાઈ અને વીપીન સોલંકી સાથે મળીને આમ આદમી પાર્ટીની વિચારધારા અને આમ આદમીના કાર્ય ને લોકો સમક્ષ મુકવામાં આવ્યું હતું જેથી લોકોના મનમાં આમ આદમી પાર્ટી માટે વિશ્વાસ બને અને તેમને આ ઇલેક્શનમાં એક મોકો આપી વિજય બનાવે

Related posts

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

તરછોડાયેલા સ્મિતના પિતાની થઇ ઓળખ,પોલીસને ૨૦ કલાકે મળી મોટી સફળતા

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay

કોરોનાને લઇ સારા સમાચાર ૧૫૨૦ જેટલા બેડ ખાલી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો