March 23, 2026
ગુજરાત

ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં વડાપ્રધાન મોદી વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા

શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના પુણે પછી અમદાવાદ આવશે. મહારાષ્ટ્રમાં તેઓ પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં વેક્સિન અંગે જાહેરાત કરવાના છે. ત્યારબાદ તેઓ ગુજરાત આવશે

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર ખાતે આવેલી ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એક જ દિવસમાં બે મોટી ઇન્સ્ટિટ્યૂટમાં વેક્સિન માટે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં આવેલી કેડિલા ફાર્માસ્યૂટિકલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન અંગે જાહેરાત કરે તેવી શક્યતા

સૂત્ર અનુસાર જણાવ્યાનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું બપોરે ત્રણ વાગે પૂણાથી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ચાંગોદર જશે. ચાંગોદરમાં કેડિલા ફાર્મસીની જે કંપની આવેલી છે ત્યાં હેલિપેડ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. ત્યાં તેઓ ઝાયડસ કેડિલા કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વૈક્સિન અંગે જાહેરાત કરશે.

 

Related posts

જીમ લોન્જ હવે સાઉથ બોપલમાં, જીમ લોનજની ૧૪મી બ્રાન્ચ થઇ લોન્ચ

Ahmedabad Samay

દિવાળી તહેવાર નિમિત્તે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો

Ahmedabad Samay

શિક્ષણ વિભાગમાં પકડાયું મોટું કૌભાંડ, લાખોનું કર્યું કૌભાંડ

Ahmedabad Samay

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ અને ભાજપના કાર્યકરો દ્વારા સ્કૂલના ચોપડા અને બેગ વિતરણનું કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો