June 27, 2026
ગુજરાત

નરોડા ડોક્ટર એસોસિએશન દ્વારા ડોક્ટર મિત્રો અને સ્નેહીજનો ની એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.

આજરોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં કલકત્તા માં ડોક્ટર દીકરી પર થયેલ જધન્ય બળાત્કાર અને નિર્મમ હત્યા નો સહુ ડોક્ટર મિત્રો દ્વારા સજ્જડ વિરોધ કર્યો છે અને એના પરિવાર ને સંવેદના વ્યક્ત કરીએ છી, નરોડના તમામ ડોક્ટર દ્વારા સામૂહિક વિરોધ અને સંવેદના પ્રગટ કરવા માટે  સહુ ડોક્ટર મિત્રો અને સ્નેહીજનો ની એક વિશાળ રેલી નું આયોજન કર્યું હતું,

એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સામાજિક રીતે અત્યંત સંવેદનશીલ કાર્યક્રમ માં પ્રત્યેક ડોક્ટર મિત્રને અચૂક સમયસર હાજર રહી સક્રિય સહભાગી થવા આગ્રહ ભરી વિનંતી કરવામાં આવી હતી જેનો સારો પ્રતિસાદ મળ્યો હતો  અને મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા અને  હોસ્પિટલ, દવાખાના, ક્લિનિક ને સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા હતા.

Related posts

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

નવરાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ભારે વાહનો પર પ્રતિબંધ રાતના ૨ વાગ્યા સુધી લંબાવવામાં

Ahmedabad Samay

મધ્યપ્રદેશ સરકારે કોરોનાને કારણે લગાવેલ તમામ પ્રતિબંધ હટાવ્યા, ગુજરાતમાં પણ માર્ચમાં કોરોના પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને ફરીથી પૂજા અર્ચના કરવા સોંપવા આવે તેમાટે કોર્ટમાં અરજી કરાઇ

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો