February 5, 2026
ગુજરાત

નરોડા ડોક્ટર એસોસિએશન દ્વારા ડોક્ટર મિત્રો અને સ્નેહીજનો ની એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.

આજરોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં કલકત્તા માં ડોક્ટર દીકરી પર થયેલ જધન્ય બળાત્કાર અને નિર્મમ હત્યા નો સહુ ડોક્ટર મિત્રો દ્વારા સજ્જડ વિરોધ કર્યો છે અને એના પરિવાર ને સંવેદના વ્યક્ત કરીએ છી, નરોડના તમામ ડોક્ટર દ્વારા સામૂહિક વિરોધ અને સંવેદના પ્રગટ કરવા માટે  સહુ ડોક્ટર મિત્રો અને સ્નેહીજનો ની એક વિશાળ રેલી નું આયોજન કર્યું હતું,

એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સામાજિક રીતે અત્યંત સંવેદનશીલ કાર્યક્રમ માં પ્રત્યેક ડોક્ટર મિત્રને અચૂક સમયસર હાજર રહી સક્રિય સહભાગી થવા આગ્રહ ભરી વિનંતી કરવામાં આવી હતી જેનો સારો પ્રતિસાદ મળ્યો હતો  અને મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા અને  હોસ્પિટલ, દવાખાના, ક્લિનિક ને સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા હતા.

Related posts

સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ચેટીચંડ પર્વની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે કરી

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay

જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો