March 12, 2026
ગુજરાત

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

અંતરીક્ષમાં ફસાયેલ મૂળ ભારતીય અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બૂચ વિલ્મોર હેમખેમ ધરતી ઉપર પાછા ફરે તે માટે માનવ અધિકાર ગ્રુપ ના પ્રમુખ શ્રી જયોર્જ ડાયસ ની આગેવાની હેઠળ વીર ભગતસિંહ ની પ્રતિમા પાસે, ખોખરા સર્કલ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી.

આ પ્રાથના સભામાં  પંડિત અશોક શાસ્ત્રી એ પ્રાર્થના,મ્યુ કાઉન્સિલર શ્રી ઇકબાલ શેખે દુઆ, પાસ્ટર શ્રી જશવંત પરમારે પ્રેયર , શીખ સમાજના રમિન્દ્રસિંહ બગ્ગા એ પાઠ વાંચન, ડોલીબેન દવે એ પ્રાર્થના દ્વારા સર્વ ધર્મ પ્રાથના યોજવામાં આવી હતી

જેમા વિવિધ સમાજ ના અગ્રણી સર્વ શ્રી વિશાલ ગુર્જર, રમેશ ભીલ, યશ ચૌધરી, સમીર પટેલ, દુરાઈ સ્વામિ ગ્રામિણ, રાજેશ આહુજા,પુષ્પા બેન વાધેલા,સુનિલ બાલાણી, મહેશ ઝિલ્પે, અરુણ પવાર, અરવિંદ પટેલ, શેખર રાજપૂત વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

૪૫ હજાર લોકોને આજે રસી આપવાનો ટાર્ગેટ

Ahmedabad Samay

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

કર્ણાવતી સેવા સમિતિ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી  કરવા મુદ્દે મેયર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

રસી લેવા માટે ઓનલાઇન અપોઇમેન્ટ માંથી હવે મુક્તિ

Ahmedabad Samay

અમદાવાદ ના નરોડા મા વિદ્યાર્થી ઓને કરાયા સન્માનિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો