May 7, 2026
ગુજરાત

વેકસીન લીધા પહેલા રક્તદાન કરવા અપીલ,RSS દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

કોરોનાની મહામારી અને વર્તમાન પરિસ્થિતિને સમજીને, રસી લેતા પહેલા તમને રક્તદાન કરવા લોકોને વિનંતી કરવામાં આવે છે.

કારણકે આગામી સમયમાં, 18 વર્ષથી 65 વર્ષની વયના દરેક નાગરિકને રસી આપવામાં આવશે, પરંતુ રસીકરણના 100 દિવસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રક્તદાન કરવું શક્ય બનશે નહીં અને આ રોગચાળામાં લોહીની અછત ન થાય તે માટે વેકસીન લીધા પહેલા એક વાર રક્તદાન કરવું જોઈએ ,

તેમાટે કૃપા કરીને ૦૯ મે, 2021 ના ​​રોજ રક્તદાન શિબિરનું આયોજન આરએસએસ દ્વારા કરવામાં આવ્યું છે.આ રક્તદાન શિબિર  જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા માટે કરાયું છે. હોસ્પિટલમાં કોરોનાથી લડી રહેલ લોકો માટે આગળ આવો તેમની મદદ કરો આપનો એક રક્તના કોઈની જીંદગી બચાવી શકે છે.

સમય: 9:00 AM થી 12:00 AM
તારીખ: 09 મે 2021
સ્થાન: રામકૃષ્ણ વિદ્યાલય, લક્ષ્મીનારાયણ ચાર રસ્તા, ખોખરા, અમદાવાદ

સ્થાન:- ખોડિયાર મંદિર, નિકોલ ગામ, અમદાવાદ.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા.

Ahmedabad Samay

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay

ઉત્તરાયણમાં નહિ લાગે કોઈ રોક સરકારે આપી અમુક છૂટછાટ

Ahmedabad Samay

રાજ્ય સરકાર દ્વારા હોળી ધૂળેટીના તહેવાર અંગે ગાઇડલાઇન જાહેર કરી

Ahmedabad Samay

ડૉ. અપર્ણા વર્મા આસિસ્ટન્ટ પ્રોફેસરને કોલકાતા ખાતે GoC-in-C ઈસ્ટર્ન કમાન્ડ, લેફ્ટનન્ટ જનરલ R.C. તિવારી PVSM, UYSM, AVSM, SM દ્વારા પ્રશંસનીય પદક એનાયત કરવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો