June 22, 2026
ગુજરાત

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

અંતરીક્ષમાં ફસાયેલ મૂળ ભારતીય અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બૂચ વિલ્મોર હેમખેમ ધરતી ઉપર પાછા ફરે તે માટે માનવ અધિકાર ગ્રુપ ના પ્રમુખ શ્રી જયોર્જ ડાયસ ની આગેવાની હેઠળ વીર ભગતસિંહ ની પ્રતિમા પાસે, ખોખરા સર્કલ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી.

આ પ્રાથના સભામાં  પંડિત અશોક શાસ્ત્રી એ પ્રાર્થના,મ્યુ કાઉન્સિલર શ્રી ઇકબાલ શેખે દુઆ, પાસ્ટર શ્રી જશવંત પરમારે પ્રેયર , શીખ સમાજના રમિન્દ્રસિંહ બગ્ગા એ પાઠ વાંચન, ડોલીબેન દવે એ પ્રાર્થના દ્વારા સર્વ ધર્મ પ્રાથના યોજવામાં આવી હતી

જેમા વિવિધ સમાજ ના અગ્રણી સર્વ શ્રી વિશાલ ગુર્જર, રમેશ ભીલ, યશ ચૌધરી, સમીર પટેલ, દુરાઈ સ્વામિ ગ્રામિણ, રાજેશ આહુજા,પુષ્પા બેન વાધેલા,સુનિલ બાલાણી, મહેશ ઝિલ્પે, અરુણ પવાર, અરવિંદ પટેલ, શેખર રાજપૂત વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાહુલ ગાંધી: નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે.

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

Ahmedabad Samay

નવરાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ભારે વાહનો પર પ્રતિબંધ રાતના ૨ વાગ્યા સુધી લંબાવવામાં

Ahmedabad Samay

સેનાના જવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી

Ahmedabad Samay

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રજાપિતા બ્રહ્માની પ૩મી પૂણ્યતિથી અવસરે ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અભિયાનનો PM મોદીએ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો