March 12, 2026
ગુજરાત

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

અંતરીક્ષમાં ફસાયેલ મૂળ ભારતીય અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બૂચ વિલ્મોર હેમખેમ ધરતી ઉપર પાછા ફરે તે માટે માનવ અધિકાર ગ્રુપ ના પ્રમુખ શ્રી જયોર્જ ડાયસ ની આગેવાની હેઠળ વીર ભગતસિંહ ની પ્રતિમા પાસે, ખોખરા સર્કલ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી.

આ પ્રાથના સભામાં  પંડિત અશોક શાસ્ત્રી એ પ્રાર્થના,મ્યુ કાઉન્સિલર શ્રી ઇકબાલ શેખે દુઆ, પાસ્ટર શ્રી જશવંત પરમારે પ્રેયર , શીખ સમાજના રમિન્દ્રસિંહ બગ્ગા એ પાઠ વાંચન, ડોલીબેન દવે એ પ્રાર્થના દ્વારા સર્વ ધર્મ પ્રાથના યોજવામાં આવી હતી

જેમા વિવિધ સમાજ ના અગ્રણી સર્વ શ્રી વિશાલ ગુર્જર, રમેશ ભીલ, યશ ચૌધરી, સમીર પટેલ, દુરાઈ સ્વામિ ગ્રામિણ, રાજેશ આહુજા,પુષ્પા બેન વાધેલા,સુનિલ બાલાણી, મહેશ ઝિલ્પે, અરુણ પવાર, અરવિંદ પટેલ, શેખર રાજપૂત વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજકોટમાં ભર ઉનાળે આજી ડેમ છલોછલ: ડેમમાં ૫૦ દિવસમાં ૮૭૯ એમસીએફટી પાણી ઠલવાયું

Ahmedabad Samay

નરસિંહ મહેતા યુનિ.ની સિન્ડિકેટ બેઠકને એબીવીપી કાર્યકરો દ્વારા રોષભેર ઘેરાવ

Ahmedabad Samay

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા યુપી સરકારનો આભાર વ્યક્ત કરાયો

Ahmedabad Samay

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો