પહેલગામ આંતકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો અને નફરત લોકોમાં દેખાઇ રહી છે, હિન્દુઓ અને ધર્મ રક્ષિત સંગઠનો દ્વારા ઠેરઠેર પાકિસ્તાન વિરુદ્ધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે,
ગત રોજ મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો. રસ્તા ઉપર પાકિસ્તાનનો ધ્વજ બનાવી તેના પર વાહનો પસાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો,
સ્થાનિકોની અને દેશવાસીઓની એક જ માંગ છે કે પહેલગામમાં આપણા હિન્દુ ભાઈઓને તેમના ધર્મના આધારે મારી નાખવામાં આવ્યા તે આતંકવાદીઓને હિન્દુ જાતિના કહીને મારી નાખવા જોઈએ.
