April 12, 2026
ગુજરાત

મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો

પહેલગામ આંતકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો અને નફરત લોકોમાં દેખાઇ રહી છે, હિન્દુઓ અને ધર્મ રક્ષિત સંગઠનો દ્વારા ઠેરઠેર પાકિસ્તાન વિરુદ્ધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે,

ગત રોજ મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો. રસ્તા ઉપર પાકિસ્તાનનો ધ્વજ બનાવી તેના પર વાહનો પસાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો,

સ્થાનિકોની અને દેશવાસીઓની એક જ માંગ છે કે પહેલગામમાં આપણા હિન્દુ ભાઈઓને તેમના ધર્મના આધારે મારી નાખવામાં આવ્યા તે આતંકવાદીઓને હિન્દુ જાતિના કહીને મારી નાખવા જોઈએ.

Related posts

નવા વર્ષમા સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે વધારો

Ahmedabad Samay

RTE હેઠળ પ્રવેશમાં એક માત્ર સંતાન દીકરી હોય તેને પ્રાધાન્ય: કોર્પોરેશન દ્વારા તેનું પ્રમાણપત્ર સોમવારથી આપશે

admin

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત જનભાગીદારી થકી સમગ્ર જિલ્લામાં 35,175 વૃક્ષો ઉછેરાશે

Ahmedabad Samay

અમદાવાદઃ આગામી 3થી 4 દિવસમાં આ વિસ્તારમાં માવઠાની આગાહી! જાણો ક્યાં કેવું રહેશે તાપમાન?

admin

રાજ્‍યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્‍લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ, એક જ રાતમાં ૧૦૦૦ બાંગ્લાદેશીઓ પકડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો