June 24, 2026
ગુજરાત

મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો

પહેલગામ આંતકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો અને નફરત લોકોમાં દેખાઇ રહી છે, હિન્દુઓ અને ધર્મ રક્ષિત સંગઠનો દ્વારા ઠેરઠેર પાકિસ્તાન વિરુદ્ધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે,

ગત રોજ મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો. રસ્તા ઉપર પાકિસ્તાનનો ધ્વજ બનાવી તેના પર વાહનો પસાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો,

સ્થાનિકોની અને દેશવાસીઓની એક જ માંગ છે કે પહેલગામમાં આપણા હિન્દુ ભાઈઓને તેમના ધર્મના આધારે મારી નાખવામાં આવ્યા તે આતંકવાદીઓને હિન્દુ જાતિના કહીને મારી નાખવા જોઈએ.

Related posts

ઉત્તરાયણમાં નહિ લાગે કોઈ રોક સરકારે આપી અમુક છૂટછાટ

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી, જાણો કયાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ?

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

UPSCસિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામોમાં ગુજરાતના યુવાનોએ ફરી એકવાર મેદાન માર્યું

Ahmedabad Samay

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો