March 23, 2026
અપરાધ

અમદાવાદના ગોમતીપુરમાં ફરી અસામાજિક તત્વો જાહેરમાં લોકો સાથે દાદાગીરી કરતો કિસ્સો આવ્યો સામે

અમદાવાદના ગોમતીપુરમાં ફરી અસામાજિક તત્વો જાહેરમાં લોકો સાથે દાદાગીરી કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાથમાં તલવાર લઈને લોકોને ડરાવવામાં આવ્યા તેમજ જ્યુસના વેપારીની લારી પર તોડફોડ કરી તલવારથી  હુમલો કર્યો હતો

ઉછીના રૂપિયા નહીં આપતા લુખ્ખા તત્વોએ મારામારી કરી હતી. રૂપિયા નહીં આપનાર યુવકની દુકાન પર તોડફોડ કરી અને ડરનો માહોલ ઉભો કર્યો હતો. જાહેરમાં પોલીસને પડકારતા દ્રશ્યો ફરી લોકો સમક્ષ આવ્યા છે.

અગાઉ આવા કિસ્સામાં પોલીસે બુલડોઝર કાર્યવાહી કરી હોવા છતાં ગુંડાઓમાં કેમ ડર નથી ? તે લોકોમાં સૌથી મોટો સવાલ ઉભો થાય છે,

અમદાવાદમાં અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં અવારનવાર લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાહેરમાં મારામારીની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળી રહ્યો છે.

Related posts

ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતને CISF મહિલા કોન્સ્ટેબલે થપ્પડ માર્યો, કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

રાજધાની દિલ્હીમાં સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક એક ઈકો વાનમાં થયેલા જોરદાર ધમાકો

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

હરિયાણામાં બનેલા બનાવ બીજીવાર ન બને માટે કાનુન બદલવાની જરૂર છે: રાજ શેખાવત

Ahmedabad Samay

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો