May 9, 2026
અપરાધ

અમદાવાદના ગોમતીપુરમાં ફરી અસામાજિક તત્વો જાહેરમાં લોકો સાથે દાદાગીરી કરતો કિસ્સો આવ્યો સામે

અમદાવાદના ગોમતીપુરમાં ફરી અસામાજિક તત્વો જાહેરમાં લોકો સાથે દાદાગીરી કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાથમાં તલવાર લઈને લોકોને ડરાવવામાં આવ્યા તેમજ જ્યુસના વેપારીની લારી પર તોડફોડ કરી તલવારથી  હુમલો કર્યો હતો

ઉછીના રૂપિયા નહીં આપતા લુખ્ખા તત્વોએ મારામારી કરી હતી. રૂપિયા નહીં આપનાર યુવકની દુકાન પર તોડફોડ કરી અને ડરનો માહોલ ઉભો કર્યો હતો. જાહેરમાં પોલીસને પડકારતા દ્રશ્યો ફરી લોકો સમક્ષ આવ્યા છે.

અગાઉ આવા કિસ્સામાં પોલીસે બુલડોઝર કાર્યવાહી કરી હોવા છતાં ગુંડાઓમાં કેમ ડર નથી ? તે લોકોમાં સૌથી મોટો સવાલ ઉભો થાય છે,

અમદાવાદમાં અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં અવારનવાર લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાહેરમાં મારામારીની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળી રહ્યો છે.

Related posts

દિલ્હી: લગ્ન કરવાની ના પાડતા યુવકે સળિયો મારીને કરી યુવતીની હત્યા, કોલેજ નજીકથી મળી લાશ

Ahmedabad Samay

જાહેરમા પાર્ક કરેલ ટુ વ્હિલર બાઈકોની ચોરી કરતા બે ઈસમોને નિકોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

ફિલ્મ જગતમાં શોકનો માહોલ, મશહૂર ફિલ્મ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી

Ahmedabad Samay

વડોદરા: પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનનું તાળું તોડી રૂ.4.40 લાખની મતા ચોરી ફરાર

Ahmedabad Samay

ગુજરાતમાં પણ ‘ લવ જેહાદ ‘ વિરુદ્ધ કાયદાના ભણકારા

Ahmedabad Samay

બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટયા બાદ કિશોરી પર દુષકર્મ ગુજાર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો