February 10, 2025
ગુજરાત

લવ જેહાદ માટે કડક કાનૂન લાગુ કરવા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ તરફથી અમદાવાદ કલેક્ટર શ્રી દ્વારા સી.એમ. વિજય રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાતમાં એક પછી એક ધર્મ પરિવર્તન કરાવી લવ જેહાદ ચલાવી રહયા છે.થોડા સમય પહેલા વડોદરામાં બે લવ જેહાદની ઘટના બની છે. જેના કારણે રાજકરણમાં પણ ગરમાવો આવ્યો છે, સી. આર. પાટીલ એ પણ લવ જેહાદ માટે કડકમાં કડક કાનૂન બનાવવા માટે સી.એમ.રૂપાણી ને અપીલ કરી છે, જ્યારે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનય શર્મા, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રી અરવિંદ ગુપ્તા, જિલ્લા પ્રભારી શ્રી નિરજસિંહ ભદોરીયા, જિલ્લા  સંગઠન મંત્રી શ્રી રાજેશસિંહ તોમર  અને જિલ્લા મહામંત્રી વિશાલ પાટણકર દ્વારા અમદાવાદ કલેકટર શ્રી દ્વારા સી.એમ.રૂપાણી ને આવેદન પત્ર આપ્યું છે કે યુ.પી.માં જે પ્રકારે લવ જેહાદ માટે કડક કાયદો લાદવામાં આવ્યું છે તેજ પ્રકારે ગુજરાત સરકારે વધતા જતા લવ જેહાદના કિસ્સાને અને ગુજરાતની બહેન,દીકરીઓ ને બચાવવા માટે જેમ બને તેમ આવી ઘટનાઓને રોકવા માટે ગુજરાતમાં પણ લવ જેહાદ વિરુધ્ધ કડકમાં કડક કાયદો બનાવવો જોઇએ.

આવેદનપત્ર આપ્યા બાદ પણ જો કાયદો અમલમાં નહિ આવે તો અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.

Related posts

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

Ahmedabad Samay

કાલે તૌકતે કાલે આવેશે ગુજરાતમાં, ૧.૫૦ લાખ લોકોને સલામત ખસેડયા, પલ પલની ખબર આ સમાચારમાં

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા ધૈર્યરાજસિંહને જીવન મળી રહે માટે મુહિમ ચલાવાઈ

Ahmedabad Samay

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની મંજૂરી, એકબીજા પર રંગ નાંખવા અને પાણી નાંખવાની કોઈ મંજૂરી નહિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો