March 23, 2026
ગુજરાત

લવ જેહાદ માટે કડક કાનૂન લાગુ કરવા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ તરફથી અમદાવાદ કલેક્ટર શ્રી દ્વારા સી.એમ. વિજય રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાતમાં એક પછી એક ધર્મ પરિવર્તન કરાવી લવ જેહાદ ચલાવી રહયા છે.થોડા સમય પહેલા વડોદરામાં બે લવ જેહાદની ઘટના બની છે. જેના કારણે રાજકરણમાં પણ ગરમાવો આવ્યો છે, સી. આર. પાટીલ એ પણ લવ જેહાદ માટે કડકમાં કડક કાનૂન બનાવવા માટે સી.એમ.રૂપાણી ને અપીલ કરી છે, જ્યારે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનય શર્મા, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રી અરવિંદ ગુપ્તા, જિલ્લા પ્રભારી શ્રી નિરજસિંહ ભદોરીયા, જિલ્લા  સંગઠન મંત્રી શ્રી રાજેશસિંહ તોમર  અને જિલ્લા મહામંત્રી વિશાલ પાટણકર દ્વારા અમદાવાદ કલેકટર શ્રી દ્વારા સી.એમ.રૂપાણી ને આવેદન પત્ર આપ્યું છે કે યુ.પી.માં જે પ્રકારે લવ જેહાદ માટે કડક કાયદો લાદવામાં આવ્યું છે તેજ પ્રકારે ગુજરાત સરકારે વધતા જતા લવ જેહાદના કિસ્સાને અને ગુજરાતની બહેન,દીકરીઓ ને બચાવવા માટે જેમ બને તેમ આવી ઘટનાઓને રોકવા માટે ગુજરાતમાં પણ લવ જેહાદ વિરુધ્ધ કડકમાં કડક કાયદો બનાવવો જોઇએ.

આવેદનપત્ર આપ્યા બાદ પણ જો કાયદો અમલમાં નહિ આવે તો અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.

Related posts

વ્યાજખોરોથી તંગ આવી નિકોલમાં યુવકે ફિનાઈલની ગોળીઓ ખાધી.

Ahmedabad Samay

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – અડાલજ પાસે સ્કૂલ બસ ડિવાઈડર ચડીને વૃક્ષ સાથે અથડાતા અકસ્માત

Ahmedabad Samay

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

Ahmedabad Samay

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

Ahmedabad Samay

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો