રાજસ્થાન યુવા મંચ દ્વારા શહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરાયું,પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા અને ભારતીય સેના દ્વારા ઓપરેશન “સિંદૂર” દ્વારા લેવાયેલા બદલાને તેમના ભવ્ય કાવ્યપઠન દ્વારા વ્યક્ત કરવા માટે દેશના પ્રખ્યાત કવિઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં સામાજિક અને રાજનૈતિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.તદ ઉપરાંત રાષ્ટ્રીય સેવા માટે રક્તદાન શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

