December 10, 2025
Other

રાજસ્થાન યુવા મંચ દ્વારા શહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરાયું

રાજસ્થાન યુવા મંચ દ્વારા શહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરાયું,પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા અને ભારતીય સેના દ્વારા ઓપરેશન “સિંદૂર” દ્વારા લેવાયેલા બદલાને તેમના ભવ્ય કાવ્યપઠન દ્વારા વ્યક્ત કરવા માટે દેશના પ્રખ્યાત કવિઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં સામાજિક અને રાજનૈતિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.તદ ઉપરાંત રાષ્ટ્રીય સેવા માટે રક્તદાન શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

ઇલેક્શનમાં પોલીસે કરોડો રૂપિયાનું દંડ જતું કર્યું:વિશાલ પાટનકર

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા.

Ahmedabad Samay

વિસાવદર ના સતાધાર નજીક બીમારી જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા

Ahmedabad Samay

પ્રથમ વખત દેશના વડાપ્રધાનશ્રીની નેમ પ્લેટ પર ‘ઇંડિયા’ ને બદલે ભારત લખાયું

Ahmedabad Samay

દિનેશ પરતાપસિંહને વિજય બનાવા ખરહરા ગામમાં વેપારી મંડળના પ્રમુખ અને આશ્રયદાતા સાથે ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરવામાં આવી.

Ahmedabad Samay

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો થઇ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો