June 27, 2026
ગુજરાત

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

વટવા ખાતે પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા આજ રોજ બલિદાન, ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ આયોજિત રેલીને અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન દ્વારા સ્મૃતિ મંદિરથી લીલી ઝંડી આપીને રેલી નું પ્રસ્થાન કરાવ્યું ઘોડાસર થી લોક માતા અહિલ્યાબાઈ હોલકર ઓપન પાર્ટી પ્લોટ વટવા ખાતે સમાપ્ત કરવામાં આવી હતી.

લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની જન્મજયંતિ નિમિત્તે રેલીમાં પાલ બઘેલ સમાજ ના મોટો સંખ્યા માં જન મેદની ઉપસ્થિત રહી જન્મ જયંતી ઉજવવામાં આવી.

Related posts

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને

Ahmedabad Samay

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયા વિસ્તારને પાકિસ્તાન  બનતા અટકાવવાનું નિવેદન આપી રાજકારણ ગરમાવ્યું

Ahmedabad Samay

અરબી સમુદ્રમાંથી ઉછળેલા ચક્રવાત બિપરજોયએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી,વીજળી થઇ ગુલ

Ahmedabad Samay

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો