May 12, 2026
ગુજરાત

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

વટવા ખાતે પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા આજ રોજ બલિદાન, ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ આયોજિત રેલીને અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન દ્વારા સ્મૃતિ મંદિરથી લીલી ઝંડી આપીને રેલી નું પ્રસ્થાન કરાવ્યું ઘોડાસર થી લોક માતા અહિલ્યાબાઈ હોલકર ઓપન પાર્ટી પ્લોટ વટવા ખાતે સમાપ્ત કરવામાં આવી હતી.

લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની જન્મજયંતિ નિમિત્તે રેલીમાં પાલ બઘેલ સમાજ ના મોટો સંખ્યા માં જન મેદની ઉપસ્થિત રહી જન્મ જયંતી ઉજવવામાં આવી.

Related posts

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

Ahmedabad Samay

વિરમગામ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી.

Ahmedabad Samay

અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર ,વસ્ત્રાપુર, ન્યુ રાણીપ શાખા દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨૩”સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

Ahmedabad Samay

UPSCસિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામોમાં ગુજરાતના યુવાનોએ ફરી એકવાર મેદાન માર્યું

Ahmedabad Samay

મીની લોકડાઉનમાં નાના વેપારીઓની કનફોડી હાલત, શુ નાના વૈપાર થી જ કોરોના થાય છે?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો