June 24, 2026
મનીષ દોષી
ગુજરાતરાજકારણ

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

નગરપાલિકામાં નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા અને કાયમી ભરતી કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્‍ય પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી છે.

મનીષ દોશીએ વધુમાં જણાવ્‍યું છે કે, શિક્ષિત બેરોજગારોની જગ્‍યાએ નિવૃત  કર્મચારીઓને અપાશે. યુવાઓને બેરોજગારી અને નિવૃત લોકોને રૂ. ૩૦ થી ૬૦ હજારની નોકરી આપશે સરકાર શિક્ષણ વિભાગ જેવો જ શહેરી વિકાસ વિભાગનો પણ અવળો નિર્ણય છે. પ જિલ્લાની ૧૦ નગરપાલિકાના ચીફ ઓફિસર માટે નિવૃત કર્મચારી કે અધિકારીઓને ઇન્‍ટરવ્‍યુ માટે બોલાવ્‍યા છે. પ્રાદેશિક કચેરી રાજકોટ ઝોન માટે નિવૃત લોકોને ઇન્‍ટરવ્‍યુ માટે બોલાવવામાં આવ્‍યા છે.

Related posts

હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં જોરો શોરોથી જોડાશે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહા આરતી ની આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

Ahmedabad Samay

૦૬ માસ બાદ પ્રવાસીઓ માટે ખુલ્યા દીવના તમામ બીચ

Ahmedabad Samay

અમદાવાદ: કુબેરનગરમાં સ્કૂલમાં ઝઘડામાં ધોરણ 2 ની વિદ્યાર્થીની ઘાયલ, તૂટી ગયા બે દાંત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો