June 14, 2026
મનીષ દોષી
ગુજરાતરાજકારણ

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

નગરપાલિકામાં નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા અને કાયમી ભરતી કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્‍ય પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી છે.

મનીષ દોશીએ વધુમાં જણાવ્‍યું છે કે, શિક્ષિત બેરોજગારોની જગ્‍યાએ નિવૃત  કર્મચારીઓને અપાશે. યુવાઓને બેરોજગારી અને નિવૃત લોકોને રૂ. ૩૦ થી ૬૦ હજારની નોકરી આપશે સરકાર શિક્ષણ વિભાગ જેવો જ શહેરી વિકાસ વિભાગનો પણ અવળો નિર્ણય છે. પ જિલ્લાની ૧૦ નગરપાલિકાના ચીફ ઓફિસર માટે નિવૃત કર્મચારી કે અધિકારીઓને ઇન્‍ટરવ્‍યુ માટે બોલાવ્‍યા છે. પ્રાદેશિક કચેરી રાજકોટ ઝોન માટે નિવૃત લોકોને ઇન્‍ટરવ્‍યુ માટે બોલાવવામાં આવ્‍યા છે.

Related posts

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવા મામલે કેજરીવાલ તરફથી સેશન્સમાં અરજી

Ahmedabad Samay

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

Ahmedabad Samay

રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ

Ahmedabad Samay

મંત્રી શ્રી પ્રદીપ પરમારે વિદ્યાર્થીઓ અને અનુસૂચિત જાતિના લોકો માટે વિવિધ લાભો મોટા લાભદાયક ફેરફાર કર્યા.

Ahmedabad Samay

ગુજરાતમાં સિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્‍યો, ગુજરાતમાં હાલ  ૮૯૧ સાવજ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો