February 5, 2026
મનીષ દોષી
ગુજરાતરાજકારણ

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

નગરપાલિકામાં નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા અને કાયમી ભરતી કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્‍ય પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી છે.

મનીષ દોશીએ વધુમાં જણાવ્‍યું છે કે, શિક્ષિત બેરોજગારોની જગ્‍યાએ નિવૃત  કર્મચારીઓને અપાશે. યુવાઓને બેરોજગારી અને નિવૃત લોકોને રૂ. ૩૦ થી ૬૦ હજારની નોકરી આપશે સરકાર શિક્ષણ વિભાગ જેવો જ શહેરી વિકાસ વિભાગનો પણ અવળો નિર્ણય છે. પ જિલ્લાની ૧૦ નગરપાલિકાના ચીફ ઓફિસર માટે નિવૃત કર્મચારી કે અધિકારીઓને ઇન્‍ટરવ્‍યુ માટે બોલાવ્‍યા છે. પ્રાદેશિક કચેરી રાજકોટ ઝોન માટે નિવૃત લોકોને ઇન્‍ટરવ્‍યુ માટે બોલાવવામાં આવ્‍યા છે.

Related posts

તડ ને ફડ બે બાક બોલ: વિશાલ પાટણકર .આવી ગયો છે ધર્મની રક્ષણ કરવાનું સમય

Ahmedabad Samay

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો