May 25, 2026
ગુજરાતધર્મ

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

ગતરોજ અમદાવાદના શાહીબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મહા ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને મહાનુભાવો ઉપથિત રહ્યા હતા,

૧૧૦૦૦ જેટલા હિન્દૂ ધર્મ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિશુલ દીક્ષા લીધી હતી અને સંગઠનમાં ધર્મ રક્ષા માટે જોડાયા હતા,

બિયુરો રિપોર્ટ.                                                      અમદાવાદ.

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવ્યો

Ahmedabad Samay

અમદાવાદ – રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

ધનતેરસે કરો આટલું લક્ષ્મીજી રહેશે પ્રશન

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

કોરોનાની ત્રીજી લહેરે પહેલી અને બીજી લહેરનો તોડ્યો રેકોર્ડ, કોરોનાએ પકડી સુપર સ્પીડ

Ahmedabad Samay

૬ થી ૧૫ માર્ચ વાહન ચાલકો માટે ભારી,રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો