April 28, 2026
તાજા સમાચારદેશ

ફિલિપાઇન્સમાં ખોદકામ દરમિયાન ઐતિહાસિક દાવો કરતા ભગવાન શિવના ત્રિશૂલ અને ભગવાન ઇન્દ્રના વજ્ર પ્રાચીન પ્રતીકો મળી આવ્યા

સંશોધક સૈયદ શમીર હુસૈને એક ઐતિહાસિક દાવો કરતા ભગવાન શિવના ત્રિશૂલ અને ભગવાન ઇન્દ્રના વજ્ર સંબંધિત કલાકૃતિઓ અને દસ્તાવેજો રજૂ કર્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ફિલિપાઇન્સમાં ખોદકામ દરમિયાન આ પ્રાચીન પ્રતીકો મળી આવ્યા છે. આ પ્રતીકોને સનાતન ધર્મના ૧૦,૦૦૦ વર્ષ જૂના પુરાવા તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.

આ ઐતિહાસિક શોધે દુનિયાભરના ઇતિહાસકારો અને સંશોધકોનું ધ્યાન ભારતની પ્રાચીન સંસ્કૃતિ તરફ ખેંચ્યું છે અને નવી ચર્ચાઓ જગાવી છે.

Related posts

ભારતમા પ્રથમ વખત MotoGP રેસનુ આયોજન થશે.

Ahmedabad Samay

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા નવા ઉપરાષ્ટ્રપતિ

Ahmedabad Samay

મહારાષ્ટ્રની મધર ટેરેસાનું થયું દુઃખદ નિધન, પદ્મશ્રી સિંધુતાઈ સપકલનું પૂણેમાં ૭૩ વર્ષની વયે અવસાન થયું

Ahmedabad Samay

જેક્‍લીન એક દુર્લભ રોગથી પીડિત બાળકને મળી  તસ્‍વીરમાં દેખાતો બાળક હાઇડ્રોસેફાલસ નામની દુર્લભ બીમારીથી પીડાતા બાળકની સર્જરીનો બધો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી

Ahmedabad Samay

સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું મુંબઈ ખાતે સારવાર સમયે થયું નિધન

Ahmedabad Samay

કુખ્‍યાત અમેરિકન જાતીય ગુનેગાર જેફરી એપ્‍સટિન સંબંધિત દસ્‍તાવેજો બહાર આવતા વિશ્વભરમાં ખળભળાટ, મોટા મોટા નેતાઓના રાજીમાં આપવાની ફરજ પડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો