June 18, 2026
તાજા સમાચારદેશ

ફિલિપાઇન્સમાં ખોદકામ દરમિયાન ઐતિહાસિક દાવો કરતા ભગવાન શિવના ત્રિશૂલ અને ભગવાન ઇન્દ્રના વજ્ર પ્રાચીન પ્રતીકો મળી આવ્યા

સંશોધક સૈયદ શમીર હુસૈને એક ઐતિહાસિક દાવો કરતા ભગવાન શિવના ત્રિશૂલ અને ભગવાન ઇન્દ્રના વજ્ર સંબંધિત કલાકૃતિઓ અને દસ્તાવેજો રજૂ કર્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ફિલિપાઇન્સમાં ખોદકામ દરમિયાન આ પ્રાચીન પ્રતીકો મળી આવ્યા છે. આ પ્રતીકોને સનાતન ધર્મના ૧૦,૦૦૦ વર્ષ જૂના પુરાવા તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.

આ ઐતિહાસિક શોધે દુનિયાભરના ઇતિહાસકારો અને સંશોધકોનું ધ્યાન ભારતની પ્રાચીન સંસ્કૃતિ તરફ ખેંચ્યું છે અને નવી ચર્ચાઓ જગાવી છે.

Related posts

કોલેજના સમયથી સેવાકીય કાર્યો કરવાનું નક્કી કર્યું હતું, વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ બનાવ્યા બાદ હવે લોકોની સેવા માટે 50 કરોડના ખર્ચે અમદાવાદમાં હોસ્પિટલ બનાવીશું

Ahmedabad Samay

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાથે રામ લલાની મૂર્તિની થઇ પ્રાણ પ્રતિષ્ઠા

Ahmedabad Samay

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

Ahmedabad Samay

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

યાસ વાવાઝોડાનું લેન્ડફોલ થયું, ૩ થી ૪ કલાક મચાવશે તાંડવ

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો