સંશોધક સૈયદ શમીર હુસૈને એક ઐતિહાસિક દાવો કરતા ભગવાન શિવના ત્રિશૂલ અને ભગવાન ઇન્દ્રના વજ્ર સંબંધિત કલાકૃતિઓ અને દસ્તાવેજો રજૂ કર્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ફિલિપાઇન્સમાં ખોદકામ દરમિયાન આ પ્રાચીન પ્રતીકો મળી આવ્યા છે. આ પ્રતીકોને સનાતન ધર્મના ૧૦,૦૦૦ વર્ષ જૂના પુરાવા તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.
આ ઐતિહાસિક શોધે દુનિયાભરના ઇતિહાસકારો અને સંશોધકોનું ધ્યાન ભારતની પ્રાચીન સંસ્કૃતિ તરફ ખેંચ્યું છે અને નવી ચર્ચાઓ જગાવી છે.
