May 21, 2026
ગુજરાત

અગોરા મોલ ખાતે વાસ્તુ એસ્ટ્રો બિઝનેસ વિઝનરી એવોર્ડ અને ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026 નું આયોજન કરાયું હતું

ગત રોજ શ્રી બાલાજી અગોરા મોલ, અમદાવાદ ખાતે વાસ્તુ એસ્ટ્રો બિઝનેસ વિઝનરી એવોર્ડ અને ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુ.પુ.સા. અંતાનપ્રજ્ઞા શ્રીજીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં મન્નરા ચોપરા સેલિબ્રિટી સ્ટાર,પૂજા શર્મા રેખાજી સેલિબ્રિટી સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા,

પુ.પુ.સા. અંતાનપ્રજ્ઞા શ્રીજીએ શિબિરો દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા તથા તેમના શિષ્યોને પણ માર્ગદર્શન આપ્યું છે, તેમને ગૌરવ પુરસ્કાર અને સન્માનિત મેડલથી અલંકૃત થયા છે.  આ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ વર્ષો સુધીની તપશ્ચર્યાનું ફળ છે. તેમને આ અગાઉ પણ રૂપાણી સાહેબના હસ્તે પ્રાપ્ત ગોલ્ડ મેડલ તથા લાડનું યુનિવર્સિટી તરફથી પ્રાપ્ત ગોલ્ડ મેડલ, તથા 2018માં જ્યોતિષ ઋષિની પદવી, 2025માં જ્યોતિષાચાર્ય પદવી અને ગોલ્ડ મેડલ તથા ગત રોજ  એવોર્ડ  અને “દૈવજ્ઞ દીવાકર” પદવી આપવામાં આવી હતી

Related posts

કોરોનાની બીજી લહેરમાં હેપ્પી હાઇપોકિસયા’ નો ખતરો, શું હેપ્પી હાઇપોકિસયાના કારણે થઇ રહ્યાં છે મોત?

Ahmedabad Samay

કોરોના કાળમાં સનાતન ધર્મ ની પપ્પુ તિવારીએ કરી રક્ષા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને કર્યું અગ્નિસંસ્કાર

Ahmedabad Samay

ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ચેતીજજો, ઇ-મેમો પાવાનું ફરી શરૂ

Ahmedabad Samay

લો હવે તો હદ થઇ ગઇ, સરદારનગરમાં દારૂની ફેક્ટરી ઝડપાઇ, સરદારનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

Ahmedabad Samay

એસ.ટી. બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા પોલીસના જવાનોએ સ્થળ પર સીપીઆર આપી બચાવ્યું જીવન, ગૃહમંત્રીએ કર્યા વખાણ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચએ તાંડવ વેબ સિરીઝ સામે કરી લાલઆંખ,સૈફઅલી ખાન નું પૂતળા દહન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો