April 10, 2026
ગુજરાત

અગોરા મોલ ખાતે વાસ્તુ એસ્ટ્રો બિઝનેસ વિઝનરી એવોર્ડ અને ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026 નું આયોજન કરાયું હતું

ગત રોજ શ્રી બાલાજી અગોરા મોલ, અમદાવાદ ખાતે વાસ્તુ એસ્ટ્રો બિઝનેસ વિઝનરી એવોર્ડ અને ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુ.પુ.સા. અંતાનપ્રજ્ઞા શ્રીજીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં મન્નરા ચોપરા સેલિબ્રિટી સ્ટાર,પૂજા શર્મા રેખાજી સેલિબ્રિટી સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા,

પુ.પુ.સા. અંતાનપ્રજ્ઞા શ્રીજીએ શિબિરો દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા તથા તેમના શિષ્યોને પણ માર્ગદર્શન આપ્યું છે, તેમને ગૌરવ પુરસ્કાર અને સન્માનિત મેડલથી અલંકૃત થયા છે.  આ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ વર્ષો સુધીની તપશ્ચર્યાનું ફળ છે. તેમને આ અગાઉ પણ રૂપાણી સાહેબના હસ્તે પ્રાપ્ત ગોલ્ડ મેડલ તથા લાડનું યુનિવર્સિટી તરફથી પ્રાપ્ત ગોલ્ડ મેડલ, તથા 2018માં જ્યોતિષ ઋષિની પદવી, 2025માં જ્યોતિષાચાર્ય પદવી અને ગોલ્ડ મેડલ તથા ગત રોજ  એવોર્ડ  અને “દૈવજ્ઞ દીવાકર” પદવી આપવામાં આવી હતી

Related posts

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્નને લઈ ચાલતી અફવાઓ ની સી.એમ એ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન

Ahmedabad Samay

નરોડાના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહિ

Ahmedabad Samay

સિદ્ધપુર ડેપો મા ડ્રાઈવર અને કન્ડક્ટર ની ઈમાનદારી જોવા મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો