March 24, 2026
ગુજરાતતાજા સમાચાર

વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ અમદાવાદના વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા એજ્યુકેશનના ક્ષેત્રે સફળતાપૂર્વક વર્ષ અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વાર્ષિક સ્નેહ મિલનનુ આયોજન કરવામા આવ્યું હતુ, આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશનમા કોમ્પ્યુટરના લગતા તમામ કોર્ષ કરવામા આવે છે, આઈટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશનમા સફળતાપૂર્વક શિક્ષણ પામેલ વિદ્યાર્થીઓ આજ એક સફળમુકામ સુધી પહોચ્યા છે.

આ વાર્ષિક સ્નેહમિલનમા એજ્યુકેશનમાથી સફળતાપૂર્વક કારકિર્દી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓએ પણ પોતાની હાજરી આપી હતી,

આ કાર્યક્રમમા ચીફ ગેસ્ટ તરીકે સાબરમતી વિધાનસભાના પ્રભારી શ્રી બીપીનભાઈ પટેલ, AMC એજ્યુકેશન બોર્ડના મેમ્બર શ્રી લીલાધર ખડકે, નરોડા વોર્ડના કાઉન્સિલર શ્રી રાજેશ સોલંકી અને અમદાવાદ સમય સમાચારપત્રના તંત્રી શ્રી વિશાલ પાટનકર હાજર રહ્યા હતા અને આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશનના સંચાલક શ્રી રાહુલ શર્માને અને શ્રી સંતોષભાઇને તેમના સફળતાપૂર્વક કારકિર્દીને પ્રોત્સાહન આપ્યુ હતુ અને પ્રોગ્રામમા સારુ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામા આવી હતી.

https://youtu.be/YWAU4Fm7FZA

Related posts

આમ આદમી પાર્ટીના મટિયાલાના ધારાસભ્‍ય ગુલાબ સિંહ યાદવને માર મારવામાં આવ્યું

Ahmedabad Samay

RTE માં અરજી રદ થઈ છે તેઓ ૧૯ જુલાઈ સુધીમાં તેમાં સુધારો કરી શકશે

Ahmedabad Samay

અમદાવાદ: રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં આજે પૂર્ણેશ મોદી જવાબ રજૂ કરશે, જાણો સંપૂર્ણ માહિતી

admin

વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ

Ahmedabad Samay

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

Ahmedabad Samay

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા “વીમાની ફરિયાદોના ઉકેલ” પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો