May 25, 2026
દેશ

પંજાબ સરકારનું રૂપિયા 10 લાખનું ફ્રી આરોગ્ય કાર્ડ નિકયું ખાલી પુઠાનું

પંજાબ સરકાર દ્વારા લોકોની લાગણી અને તેમના દ્વારા આરોગયને લગતા કરવામાં આવેલા વાયદા ખોટા નીકળ્યા છે, પંજાબ સરકાર દ્વારા રૂપિયા 10 લાખનું ફ્રી વીમા કાર્ડ આપવામાં આવ્યું હતું જે ફક્ત ને ફક્ત કાર્ડજ નીકળ્યું, એ કાર્ડ ખાલી કાગળના ટુકડા સમાન નીકળ્યું,
પંજાબમાં એક યુવકે તેના પિતાને હૃદય હુમલો થવાને કારણે ઇમરજન્સી માટે સરકરી ફ્રી વિમા કાર્ડ લઇ હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે, પંજાબ સરકાર દ્વારા આપવામાં આવેલ 10 લાખ રૂપિયાનું આરોગ્ય કાર્ડનું  કાર્ડ કોઈપણ હોસ્પિટલમાં ચાલ્યું નહિ હદતો ત્યારે થઇ કે તેમની સરકારના જ MLA ના હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યારે તેમને પણ તે કાર્ડ માન્ય ન રાખ્યું,

જનતાએ વિશ્વાસ કરી જેમને શાસન કરવા મોકો આપ્યો તેમને તેજ જનતા સાથે વિશ્વાસ ઘાત કર્યો છે, જનતાએ મોટી મોટી લાઈનમાં ઉભા રહીને ફ્રી મેડિકલ ચેકપ કાર્ડ કઢાવ્યું તે કોઇ કામનું ન નીકળ્યું, આમ આદમી પાર્ટી તેમના બ્રાન્ડિંગ માટે કરોડો રૂપિયા વાપરે છે જો તેમાં બદલે જનતાને આપેલા ફ્રી આરોગ્ય કાર્ડના પાછળ વાપરતા તો તે કાર્ડ કદાચ બધા હોસ્પિટલમાં માન્ય રાખત.

Related posts

મહારાષ્ટ્રમાં ૨૮ માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય

Ahmedabad Samay

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

Ahmedabad Samay

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay

આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે આકરા પગલાં લીધા

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

અમેરિકાના વિદેશ મંત્રાલયે 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો