July 9, 2026
દેશ

પંજાબ સરકારનું રૂપિયા 10 લાખનું ફ્રી આરોગ્ય કાર્ડ નિકયું ખાલી પુઠાનું

પંજાબ સરકાર દ્વારા લોકોની લાગણી અને તેમના દ્વારા આરોગયને લગતા કરવામાં આવેલા વાયદા ખોટા નીકળ્યા છે, પંજાબ સરકાર દ્વારા રૂપિયા 10 લાખનું ફ્રી વીમા કાર્ડ આપવામાં આવ્યું હતું જે ફક્ત ને ફક્ત કાર્ડજ નીકળ્યું, એ કાર્ડ ખાલી કાગળના ટુકડા સમાન નીકળ્યું,
પંજાબમાં એક યુવકે તેના પિતાને હૃદય હુમલો થવાને કારણે ઇમરજન્સી માટે સરકરી ફ્રી વિમા કાર્ડ લઇ હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે, પંજાબ સરકાર દ્વારા આપવામાં આવેલ 10 લાખ રૂપિયાનું આરોગ્ય કાર્ડનું  કાર્ડ કોઈપણ હોસ્પિટલમાં ચાલ્યું નહિ હદતો ત્યારે થઇ કે તેમની સરકારના જ MLA ના હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યારે તેમને પણ તે કાર્ડ માન્ય ન રાખ્યું,

જનતાએ વિશ્વાસ કરી જેમને શાસન કરવા મોકો આપ્યો તેમને તેજ જનતા સાથે વિશ્વાસ ઘાત કર્યો છે, જનતાએ મોટી મોટી લાઈનમાં ઉભા રહીને ફ્રી મેડિકલ ચેકપ કાર્ડ કઢાવ્યું તે કોઇ કામનું ન નીકળ્યું, આમ આદમી પાર્ટી તેમના બ્રાન્ડિંગ માટે કરોડો રૂપિયા વાપરે છે જો તેમાં બદલે જનતાને આપેલા ફ્રી આરોગ્ય કાર્ડના પાછળ વાપરતા તો તે કાર્ડ કદાચ બધા હોસ્પિટલમાં માન્ય રાખત.

Related posts

ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને ૪-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

Ahmedabad Samay

“અવકાશયાન પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું

Ahmedabad Samay

બાળકો દ્વારા વપરાતી પેન્સિલ, શાર્પનર, ઇરેઝર, નોટબુક અને નકશા પર પણ ‘શૂન્ય’ ટકા GST

Ahmedabad Samay

“પરીક્ષા પે ચર્ચા”૧લી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પર કરશે ચર્ચા

Ahmedabad Samay

હવે વાયર વગર મોબાઇલ ચાર્જ થઇ શકશે

Ahmedabad Samay

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો