March 25, 2026
દેશ

ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ક્યારે ?

ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ક્યારે ? :

કેન્દ્રના ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે કે વંદે ભારત કાર્યક્રમ ફેઈઝ 3 અને 4 હેઠળ એર ઇન્ડિયાએ ૩૦૦ ફલાઈટો શરૂ કરવા પ્લાન ઘડી કાઢયો છે.:તેમણે કહ્યું છે કે ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો શરૂ કરવામાં ક્વોરન્ટાઈનની શરતો, એન્ટ્રી અને બોર્ડર એક્સેપ્ટન્સ એ મહત્વના મોટા ફેક્ટર છે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પ્રથમ સ્‍વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત નેવીને સોંપ્‍યું

Ahmedabad Samay

કોરોના ની પહેલી લહેરમાં PM નરેન્દ્રભાઇ મોદી નાયક સાબિત થયા તો બીજી લહેરમાં ખલનાયક

Ahmedabad Samay

નવજોત સિધ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપ્યુ

Ahmedabad Samay

કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન સમયે કાશીનો નજારો બદલાઈ ગયો હતો.

Ahmedabad Samay

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

Ahmedabad Samay

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે સારવાર દરમ્યાન થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો