કેન્દ્રના ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે કે વંદે ભારત કાર્યક્રમ ફેઈઝ 3 અને 4 હેઠળ એર ઇન્ડિયાએ ૩૦૦ ફલાઈટો શરૂ કરવા પ્લાન ઘડી કાઢયો છે.:તેમણે કહ્યું છે કે ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો શરૂ કરવામાં ક્વોરન્ટાઈનની શરતો, એન્ટ્રી અને બોર્ડર એક્સેપ્ટન્સ એ મહત્વના મોટા ફેક્ટર છે.