March 25, 2026
દેશ

ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ક્યારે ?

ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ક્યારે ? :

કેન્દ્રના ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે કે વંદે ભારત કાર્યક્રમ ફેઈઝ 3 અને 4 હેઠળ એર ઇન્ડિયાએ ૩૦૦ ફલાઈટો શરૂ કરવા પ્લાન ઘડી કાઢયો છે.:તેમણે કહ્યું છે કે ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો શરૂ કરવામાં ક્વોરન્ટાઈનની શરતો, એન્ટ્રી અને બોર્ડર એક્સેપ્ટન્સ એ મહત્વના મોટા ફેક્ટર છે.

Related posts

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

વધુ ત્રણ મહિના બેન્કના હપ્તા માફ.

Ahmedabad Samay

લગ્નના ૦૯ વર્ષ બાદ ૩૦ વર્ષીય પરિણિત મહિલાને ખબર પડી કે તે ‘પુરૂષ’ છે !

Ahmedabad Samay

ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ જાહેર

Ahmedabad Samay

‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો