May 9, 2026
ગુજરાત

નરોડામાં એકજ ફેટમાં ૭૦ જેટલા લોકો કોરોના ગ્રસ્ત

અમદાવાદમાં કોરોના નો કેહર વધી રહ્યો છે, અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોમ જાહેર કરવામાં આવ્યા છે તેવામાં અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાર્ક ફેલટ માં અંદાજીત ૬૦ થી ૭૦ જેટલા લોકો કોરોના ગ્રસ્ત થયા છે.

સૂત્રો અનુસાર  શાકભાજીના વહેપાર કરતા લોકો વધુ કોરોના ગ્રસ્ત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે જેના કારણે સ્વામિનારાયણ પાર્કના આજુબાજુ ચાલતી ખાણી પીણી ની તમામ લારીઓ બંધ કરવામાં આવી છે. અને સાંજના સમયે ભરાતું શાક માર્કેટ પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે.

 

Related posts

અમદાવાદ: 9 નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, બાપ-દીકરાએ કાન પકડી ઉઠકબેઠક કરી માફી માગી

Ahmedabad Samay

અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમા કાલે રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવારે ૦૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ

Ahmedabad Samay

ગાંધીનગર – ઈ-વિધાનસભા માટે કમિટી બનાવવામાં આવી, 15 સભ્યોનો સમાવેશ

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

નાનકડા મિત ગાયકવાડે બચાવ્યા અનેક અબોલ પક્ષીઓના જીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો