June 24, 2026
ગુજરાત

નરોડામાં એકજ ફેટમાં ૭૦ જેટલા લોકો કોરોના ગ્રસ્ત

અમદાવાદમાં કોરોના નો કેહર વધી રહ્યો છે, અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોમ જાહેર કરવામાં આવ્યા છે તેવામાં અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાર્ક ફેલટ માં અંદાજીત ૬૦ થી ૭૦ જેટલા લોકો કોરોના ગ્રસ્ત થયા છે.

સૂત્રો અનુસાર  શાકભાજીના વહેપાર કરતા લોકો વધુ કોરોના ગ્રસ્ત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે જેના કારણે સ્વામિનારાયણ પાર્કના આજુબાજુ ચાલતી ખાણી પીણી ની તમામ લારીઓ બંધ કરવામાં આવી છે. અને સાંજના સમયે ભરાતું શાક માર્કેટ પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે.

 

Related posts

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

Ahmedabad Samay

LLB એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ પકોડા તળી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું,તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માંગ.

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

અસારવા UBVP મહિલા વિંગ દ્વારા તિલક હોળી ઉજવાઇ

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો