આગામી સમયમાં ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યુ છે કે શાળાઓ શરૂ કરવા કોઈ ઉતાવળ કરવામાં આવશે નહિં અને જયારે પણ શાળા, કોલેજો શરૂ કરવા અંગે કોઈપણ જાતનો નિર્ણય લેવાશે તો પહેલા કોલેજ શરૂ થશે ત્યારબાદ સ્કુલો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે : બાળકોના હિતમાં જ કોઈપણ નિર્ણય લેવામાં આવશે તેમ શ્રી ચુડાસમાએ જણાવ્યુ છે
પાછલી પોસ્ટ
