June 24, 2026
ગુજરાત

નરોડામાં એકજ ફેટમાં ૭૦ જેટલા લોકો કોરોના ગ્રસ્ત

અમદાવાદમાં કોરોના નો કેહર વધી રહ્યો છે, અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોમ જાહેર કરવામાં આવ્યા છે તેવામાં અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાર્ક ફેલટ માં અંદાજીત ૬૦ થી ૭૦ જેટલા લોકો કોરોના ગ્રસ્ત થયા છે.

સૂત્રો અનુસાર  શાકભાજીના વહેપાર કરતા લોકો વધુ કોરોના ગ્રસ્ત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે જેના કારણે સ્વામિનારાયણ પાર્કના આજુબાજુ ચાલતી ખાણી પીણી ની તમામ લારીઓ બંધ કરવામાં આવી છે. અને સાંજના સમયે ભરાતું શાક માર્કેટ પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે.

 

Related posts

નવા વર્ષે આવ્યા ખુશીના સમાચાર,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીનની ટ્રાયલ શરૂ

Ahmedabad Samay

અમદાવાદ -પોલીસે ઓવર સ્પીડ, ડ્રંક એન્ડ ડ્રાઈવ સહીત 192 કેસો 24 કલાકમાં નોંધ્યા

Ahmedabad Samay

એક તરફ જીગ્નેશ મેવાણી દારૂ બંધી પર આંદોલ ચલાવે ત્યારે સરકાર બીજી તરફ રાજય સરકાર દારૂબંધી હળવી કરવા રાજય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિર યોજી રહ્યા છે

Ahmedabad Samay

ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લદાયો

Ahmedabad Samay

પ્રાંતિજના નનાનપુર ગામે જમીનમાંથી ધુમાડા નીકળવાનો મામલો ઘટના સ્થળની ટીડીઓ અને મામલતદારે લીધી મુલાકાત

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો