September 20, 2026
રસપ્રદ વાતો

શુ તમે જાણો છો “ચા” નો ઇતિહાસ ? (રસપ્રદ વાતો વિશાલની જુબાની)

 મિત્રો તમે રોજ સવારે અને સાંજે  ચા જ પીવો છો પણ કયારે વિચાર્યું છે કે ચા આપણે કયારથી પીએ છીએ આ દુનિયામાં ચા કોણ લાવ્યું ભારતમાં ચા ક્યારે આવી અને કોણ લાવ્યું, ચા પીવા ના ફાયદા શુ છે ?

તમને ખબર છે ચા એ ચાઈના ની એક લોકપ્રિય પીણું છે.

ચા ને દુનિયામાં સૌ પ્રથમ વખત ચાઇનમાં બનાવમાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ચા દિવસ  ૨૧ મેં ૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. 

આવો જાણીએ ચા વિશે આવી અનેક રસપ્રદ વાતો.

ચાઇનીઝ દંતકથા અનુસાર, ચાના ઇતિહાસની શરૂઆત  જ્યારે કુશળ શાસક સમ્રાટ શેન નોંગને આકસ્મિક રીતે ચા મળી હતી . બગીચામાં પાણી ઉકળતા સમયે, ચાના ઝાડમાંથી એક પાન તેના વાસણમાં ગયો હતો અને ત્યારબાદ થી ચા પીવાની શરૂઆત થઈ હતી.

ચીની તાંગ રાજવંશ દરમિયાન તેને મનોરંજન પીણું તરીકે લોકપ્રિય બનાવવામાં આવ્યું હતું, અને ચા પીવાનું એશિયાના અન્ય પૂર્વ દેશોમાં ફેલાયું હતું. પોર્ટુગીઝ પાદરીઓ અને વેપારીઓએ ૧૬ મી સદી દરમિયાન યુરોપમાં તેનો પરિચય કરાવ્યો. પોર્ટુગીઝ પાદરીઓ અને વેપારીઓ દ્વારા પશ્ચિમની સંસ્કૃતિ માટે જાણીતું બન્યું. ૧૭ મી સદી દરમિયાન બ્રિટેનમાં ચા પીવાનું લોકપ્રિય બન્યું હતુંં અને ત્યારથી ધીરેધીરે તમામ દેશમાં ફેલાતું ગયું અને ચા હવે લોકોના જીવન નો એક હિસ્સો બની ગયો.

ભારતમાં ચા કયારે આવી.

બ્રિટિશ ભારતમાં ચાના વાવેતર કરનારાઓ છે, ચીની ચા અને તકનીકીઓને ભારતમાં લાવવા માટે ખૂબ જ બેચેન હતા. ૧૭૮૮ માં, રોયલ સોસાયટી એ ચીનમાંથી ચા ના રોપાઓ રોપવાના વિચાર પર વિચારણા કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ,            ઇ.સ ૧૮૨૪ માં રોબર્ટ બ્રુસ અને મણિરામ દિવાન દ્વારા આસામમાં ચાના રોપાઓ મળી આવ્યા અને ચાની શરૂઆત થઇ.

ચા પીવાથી  આરોગ્યમાં થતા લાભો 

ચામાં કોફી કરતાં ઓછી કેફીન હોય છે. …

ચા તમારા હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે છે. …

ચા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. …

ચા તમારા હાડકાંને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે. …

ચા તમારા સ્મિતને તેજસ્વી રાખે છે..

 

આવી અનેક પ્રકારની રસપ્રદ વાતો હું વિશાલ આપની સમક્ષ લાવતો રહીશ વાંચતા રહો અમદાવાદ સમય.

Related posts

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

Ahmedabad Samay

દંપતી વચ્‍ચે રોજ-રોજની દલીલબાજી તકરાર તબિયત માટે સારી નથી.ખુશહાલ દમપ્તિ જીવે છે વધુ

Ahmedabad Samay

શુ તમે જાણો છો બદામને આખી રાત પલાળીને ખાવામાં આવેતો શું ફાયદા થાય છે

Ahmedabad Samay

કર્મ ના બંધન

Ahmedabad Samay

શું તમે જાણો છો કે તમારી થાળીમાં પીરસાતી આ સાદી દાળનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને શાહી ઠાઠ ધરાવતો છે?

Ahmedabad Samay

ભારતનો એકમાત્ર એવો રેલવે ટ્રેક છે જ્યાં સફર કરતી વખતે એવું લાગે છે કે ટ્રેન પાટા પર નહીં પણ સીધી દરિયાના પાણીમાં ચાલી રહી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો