February 6, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકો દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી

આજ રોજ દશેરા નિમિત્તે અમદાવાદના નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજના નાના યોધ્ધાઓ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.રાજપૂત સમાજની નિક્કીબા અને સોનલબા પઢીયાર

સોનલબા , નિક્કીબા

દ્વારા શસ્ત્ર પૂજાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરોડા વિસ્તાર અને અમદાવાદના મોટા ભાગના રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકોએ પોતાના શસ્ત્ર સાથે ભાગ લીધો હતો અને તલવારબાજી કરી શસ્ત્રો ને નમન કરી પૂજા કરવામાં આવી હતી.

Related posts

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

Ahmedabad Samay

આઇઆઇએમ અમદાવાદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વ્યાખ્યાન યોજાશે

Ahmedabad Samay

હનીટ્રેપના આરોપીને પોલીસેજ મદદ કરી, મહિલા પી.આઇ. ની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો

Ahmedabad Samay

પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા: હાર્દિક પટેલ

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસા પહેલા તૂેટેલા રોડ નવા બનશે, અગાઉ હાઈકોર્ટે બિસ્માર રોડ મામલે લગાવી હતી ફટકાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો