June 24, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકો દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી

આજ રોજ દશેરા નિમિત્તે અમદાવાદના નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજના નાના યોધ્ધાઓ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.રાજપૂત સમાજની નિક્કીબા અને સોનલબા પઢીયાર

સોનલબા , નિક્કીબા

દ્વારા શસ્ત્ર પૂજાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરોડા વિસ્તાર અને અમદાવાદના મોટા ભાગના રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકોએ પોતાના શસ્ત્ર સાથે ભાગ લીધો હતો અને તલવારબાજી કરી શસ્ત્રો ને નમન કરી પૂજા કરવામાં આવી હતી.

Related posts

શહેરની નામાંકિત બે ક્લબોએ કર્યો મહત્વનો નિર્ણય, સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય

Ahmedabad Samay

સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી

Ahmedabad Samay

આગામી 28 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, CM ભુપેન્દ્ર પટેલે તંત્રને સતર્ક રહેવા જણાવ્યું

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ સરકારી યુનિવર્સિટી બની, જેણે પોતાના સ્ટાફ માટે ઇંધણ બચાવવા ‘કાર પુલિંગ’  નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ આયોજન કરાયું

Ahmedabad Samay

રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં લાગી આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો