March 27, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકો દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી

આજ રોજ દશેરા નિમિત્તે અમદાવાદના નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજના નાના યોધ્ધાઓ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.રાજપૂત સમાજની નિક્કીબા અને સોનલબા પઢીયાર

સોનલબા , નિક્કીબા

દ્વારા શસ્ત્ર પૂજાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરોડા વિસ્તાર અને અમદાવાદના મોટા ભાગના રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકોએ પોતાના શસ્ત્ર સાથે ભાગ લીધો હતો અને તલવારબાજી કરી શસ્ત્રો ને નમન કરી પૂજા કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરુ થશે આ સર્વિસ

Ahmedabad Samay

સુરત: પગાર વધારાની માગ સાથે 500થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની પણ ચીમકી

admin

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આરોગ્યની અસુવિધા સામે કરેલી અરજીમાં ઉઠાવ્યા આ સવાલો

Ahmedabad Samay

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અત્યાર સુધીમાં 84 ટકા કોલલેટર થયા ડાઉનલોડ, જાણો કેટલા ભરાયા સંમતિ પત્ર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો