February 10, 2025
ગુજરાત

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

આજે રાજ્ય કેબિનેટની યોજાયેલી બેઠકમાં ૪ મહાનગરોમાં અમલી કર્ફયુમાં છૂટછાટ આપવાની બાબતે  ચર્ચા-વિચારણા થઇ હતી. રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં રાત્રી કર્ફયુ અમલી બન્યા બાદ કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થવાના કારણે તથા વિવિધ વેપારી મંડળો દ્વારા થયેલી રજૂઆતો સંદર્ભે સરકાર કર્ફયુમાં છૂટછાટ આપવા તૈયાર થયુ છે,રાત્રીના ૯થી સવારના ૬ સુધીના કર્ફયુના કારણે મનોરંજન-હોટલ સહિતના ઉદ્યોગોને ભયંકર નુકશાન થયુ છેઃ હવે આ નુકશાન ન થાય તે માટે કર્ફયુનો સમય ૯ને બદલે ૧૦ કરવામાં આવ્યું છે.

Related posts

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન, પેઈડ વેક્સીનેશન પર કોંગ્રેસના પ્રહાર,વેક્સિનના ૦૧ હજાર રૂપિયા લેવાતા ચાર્જ અયોગ્ય

Ahmedabad Samay

અમદાવાદ- અધ્યાપકના સ્યુસાઈડ બાદ એલ.ડી. કોલેજે લીધો આ મહત્વનો નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવા મામલે કેજરીવાલ તરફથી સેશન્સમાં અરજી

Ahmedabad Samay

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

પરણીતાઓએ પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રીનું વ્રત કરી વડ ની પૂજા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો