June 21, 2026
ગુજરાત

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

આજે રાજ્ય કેબિનેટની યોજાયેલી બેઠકમાં ૪ મહાનગરોમાં અમલી કર્ફયુમાં છૂટછાટ આપવાની બાબતે  ચર્ચા-વિચારણા થઇ હતી. રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં રાત્રી કર્ફયુ અમલી બન્યા બાદ કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થવાના કારણે તથા વિવિધ વેપારી મંડળો દ્વારા થયેલી રજૂઆતો સંદર્ભે સરકાર કર્ફયુમાં છૂટછાટ આપવા તૈયાર થયુ છે,રાત્રીના ૯થી સવારના ૬ સુધીના કર્ફયુના કારણે મનોરંજન-હોટલ સહિતના ઉદ્યોગોને ભયંકર નુકશાન થયુ છેઃ હવે આ નુકશાન ન થાય તે માટે કર્ફયુનો સમય ૯ને બદલે ૧૦ કરવામાં આવ્યું છે.

Related posts

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે,૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વિનામૂલ્યે વેકિસન આપશે.

Ahmedabad Samay

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર. શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો

Ahmedabad Samay

દેશભરમાં ઠંડી અને ધુમ્‍મસ હોવા છતાં, લોકોએ ઉત્‍સાહપૂર્વક ૨૦૨૬નું સ્‍વાગત કર્યું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

Ahmedabad Samay

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો