May 9, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકો દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી

આજ રોજ દશેરા નિમિત્તે અમદાવાદના નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજના નાના યોધ્ધાઓ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.રાજપૂત સમાજની નિક્કીબા અને સોનલબા પઢીયાર

સોનલબા , નિક્કીબા

દ્વારા શસ્ત્ર પૂજાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરોડા વિસ્તાર અને અમદાવાદના મોટા ભાગના રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકોએ પોતાના શસ્ત્ર સાથે ભાગ લીધો હતો અને તલવારબાજી કરી શસ્ત્રો ને નમન કરી પૂજા કરવામાં આવી હતી.

Related posts

કોંગ્રેસની મહિલા કાર્યકર્તા ખુશી યાદવ પહોંચી ખેડૂત આંદોલનને સમર્થનમાં

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલા પાસે થયેલ ચાંદીની લૂંટના એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

Ahmedabad Samay

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરુ થશે આ સર્વિસ

Ahmedabad Samay

AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે,મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી

Ahmedabad Samay

વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા નાલંદા ગૃપનુ અભિયાન

Ahmedabad Samay

શહીદ એ આઝમ ભગતસિંહની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે જાણો તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો