March 23, 2026
ગુજરાતબિઝનેસ

દિવાળીમાં ટુર ઓપરેટરો અને ટ્રાયવેલર્સો નો નીકળ્યો દિવાળો

કોરોના કાળથી ટ્રાવેલ્સ બિઝનેસ માં કાળા વાદળો છવાયા છે. ટુરઓપરેટરો અને ટ્રાવેલ્સ બિઝનેસ વાળા લોકડાઉન બાદ દિવાળીમાં બેઠેલો ધંધો ક્યાંક પાછું ઉભું થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ તેમની તમામ આશા પર પાણી ફરી વળ્યું છે. આ દિવાળી પર ટ્રાવેલ્સ કમ્પનીઓ નો દિવાળો નીકળી ગયો છે. દિવાળી સમય પર છ માસ જેટલું કવર થઈ જ્વાળા ટ્રાવેલ્સ ના ધંધામાં આ દિવાળીએ ૧૦% જેટલો પણ ધંધો થયો નથી.
ટ્રાવેલ્સમાં મંદી ના કારણે નાના નાના ટુરઓપરેટરો દિવાળી કેવીરીતે માનવી અને ઘર કેવીરીતે ચલાવું તે મુંઝવણમાં મુકાયા છે.

મનીષ સંઘવી.
ટુર ઓપરેટર

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમા ટુર ઓપરેટરો બેકાર થઈ ગયા છે.ગાડી ના બુકિંગમાં 10% નો પણ ધંધો નથી. આ વખત દિવાળીની રાહ જોઇને અને આશા રાખીને બેઠેલા ટ્રાવેલ્સના માલિકોના ની આશા પર પાણી ફરી વળ્યું છે.

Related posts

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

કૃષ્ણનગરમા મહિલા બુટલેગર થી જનતા પરેશાન

Ahmedabad Samay

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

Ahmedabad Samay

નિકોલ કઠવાડા વિસ્તારમાં શહેરના સૌથી મોટા ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી

Ahmedabad Samay

2 ટિપ્પણીઓ

Bhavin Mahendrakumar Shah November 13, 2020 at 2:27 pm

Sabarmati police manmani kare che fariyadi ne sambhalti nathi aapni koi madad mali sake mobile no:- 8306168333 bhavin shah

જવાબ
Ahmedabad Samay November 27, 2020 at 2:50 pm

Call on 8733992155

જવાબ

એક ટિપ્પણી મૂકો