May 9, 2026
ગુજરાતદેશ

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

ઉત્તરાખંડની ધૌલીગંગા, અલકનંદા નદીમાં બરફનું તોતિંગ ગ્લેશિયર ફાટતા ભયાનક પુર આવતા મહા ખાનાખરાબી સર્જાઈ છે. ઓછામાં ઓછા ૧૦૦ થી ૧૫૦ના મોત થયાનો ભય સિવાય રહ્યાનું ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશજીએ જણાવ્યું છે. પાવર પ્રોજેકટમાં કામ કરતા ૧૫૦ મજૂરોનો કોઈ પટ્ટો નથી, તેમના તણાય જવાથી મોત થયાનો ભય સિવાય છે.

વાયુદળના એમઆઇ-૧૭ અને ધ્રુવ સહિત ૩ હેલિકોપ્ટર બચાવ રાહત માટે મોકલાયા છે. વધુ જરૂર પાડયે મોકલાશે તેમ એરફોર્સના ઓફિસર્સ જણાવે છે.

પોલીસ, અર્ધ લશ્કરી દળો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટિમો, એર ફોર્સ સહિત તમામ ફોર્સ રાહત બચાવમાં લાગી ગયા છે.

ચમોલી જિલ્લાના તપોવન ખાતેના આ ગ્લેશિયર મહા દુર્ઘટનામાં જુના પૂરના વિડીઓથી ભય નહિ ફેલાવવા મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે અપીલ કરી છે.

Related posts

મેટ્રોનું બાકી કામ ડિસેમ્બર 2023માં થઇ જશે પૂર્ણ, વિધાનસભામાં પૂછાયો પ્રશ્ન

Ahmedabad Samay

ટીવી ઈન્ડસ્ટ્રીના અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન

Ahmedabad Samay

સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત ‘હમારા રામ આયે હૈં’ આજે થશે રિલીઝ

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

સી.આર. પાટીલનું ખાનપુર થી ઉમેદવારોને સંબોધન

Ahmedabad Samay

SPS સેક્યુરીમાં કોરોનાકાળમાં આવી મોટી ભરતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો