May 8, 2026
ગુજરાતબિઝનેસ

દિવાળીમાં ટુર ઓપરેટરો અને ટ્રાયવેલર્સો નો નીકળ્યો દિવાળો

કોરોના કાળથી ટ્રાવેલ્સ બિઝનેસ માં કાળા વાદળો છવાયા છે. ટુરઓપરેટરો અને ટ્રાવેલ્સ બિઝનેસ વાળા લોકડાઉન બાદ દિવાળીમાં બેઠેલો ધંધો ક્યાંક પાછું ઉભું થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ તેમની તમામ આશા પર પાણી ફરી વળ્યું છે. આ દિવાળી પર ટ્રાવેલ્સ કમ્પનીઓ નો દિવાળો નીકળી ગયો છે. દિવાળી સમય પર છ માસ જેટલું કવર થઈ જ્વાળા ટ્રાવેલ્સ ના ધંધામાં આ દિવાળીએ ૧૦% જેટલો પણ ધંધો થયો નથી.
ટ્રાવેલ્સમાં મંદી ના કારણે નાના નાના ટુરઓપરેટરો દિવાળી કેવીરીતે માનવી અને ઘર કેવીરીતે ચલાવું તે મુંઝવણમાં મુકાયા છે.

મનીષ સંઘવી.
ટુર ઓપરેટર

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમા ટુર ઓપરેટરો બેકાર થઈ ગયા છે.ગાડી ના બુકિંગમાં 10% નો પણ ધંધો નથી. આ વખત દિવાળીની રાહ જોઇને અને આશા રાખીને બેઠેલા ટ્રાવેલ્સના માલિકોના ની આશા પર પાણી ફરી વળ્યું છે.

Related posts

કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં વધુ એક નવો ખુલાસા

Ahmedabad Samay

ભાજપ અમદાવાદમાં વિજય ઉત્‍સવ ઉજવશે

Ahmedabad Samay

નરોડાના મધુવન ગ્લોરીમાં સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખી હોળી પ્રગટાવી

Ahmedabad Samay

નકલી નોટો સાથે બે શખ્સની ઉજાલા સર્કલે ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરાઈ  

Ahmedabad Samay

કડવા પાટીદાર અગ્રણી તરફથી રૂપાલાને સાથ મળ્યાનો સંકેત

Ahmedabad Samay

2 ટિપ્પણીઓ

Bhavin Mahendrakumar Shah November 13, 2020 at 2:27 pm

Sabarmati police manmani kare che fariyadi ne sambhalti nathi aapni koi madad mali sake mobile no:- 8306168333 bhavin shah

જવાબ
Ahmedabad Samay November 27, 2020 at 2:50 pm

Call on 8733992155

જવાબ

એક ટિપ્પણી મૂકો