February 5, 2026
ગુજરાતબિઝનેસ

દિવાળીમાં ટુર ઓપરેટરો અને ટ્રાયવેલર્સો નો નીકળ્યો દિવાળો

કોરોના કાળથી ટ્રાવેલ્સ બિઝનેસ માં કાળા વાદળો છવાયા છે. ટુરઓપરેટરો અને ટ્રાવેલ્સ બિઝનેસ વાળા લોકડાઉન બાદ દિવાળીમાં બેઠેલો ધંધો ક્યાંક પાછું ઉભું થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ તેમની તમામ આશા પર પાણી ફરી વળ્યું છે. આ દિવાળી પર ટ્રાવેલ્સ કમ્પનીઓ નો દિવાળો નીકળી ગયો છે. દિવાળી સમય પર છ માસ જેટલું કવર થઈ જ્વાળા ટ્રાવેલ્સ ના ધંધામાં આ દિવાળીએ ૧૦% જેટલો પણ ધંધો થયો નથી.
ટ્રાવેલ્સમાં મંદી ના કારણે નાના નાના ટુરઓપરેટરો દિવાળી કેવીરીતે માનવી અને ઘર કેવીરીતે ચલાવું તે મુંઝવણમાં મુકાયા છે.

મનીષ સંઘવી.
ટુર ઓપરેટર

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમા ટુર ઓપરેટરો બેકાર થઈ ગયા છે.ગાડી ના બુકિંગમાં 10% નો પણ ધંધો નથી. આ વખત દિવાળીની રાહ જોઇને અને આશા રાખીને બેઠેલા ટ્રાવેલ્સના માલિકોના ની આશા પર પાણી ફરી વળ્યું છે.

Related posts

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

ટ્વિટરને X નામ આપવા બદલ ઇલોન મસ્કને કાનૂની કાર્યવાહીનો કરવો પડી શકે છે સામનો! જાણો શું છે સમગ્ર મામલો

Ahmedabad Samay

જુલાઇથી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થવાની સંભાવના

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

Ahmedabad Samay

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

Ahmedabad Samay

2 ટિપ્પણીઓ

Bhavin Mahendrakumar Shah November 13, 2020 at 2:27 pm

Sabarmati police manmani kare che fariyadi ne sambhalti nathi aapni koi madad mali sake mobile no:- 8306168333 bhavin shah

જવાબ
Ahmedabad Samay November 27, 2020 at 2:50 pm

Call on 8733992155

જવાબ

એક ટિપ્પણી મૂકો