August 7, 2026
ગુજરાતબિઝનેસ

દિવાળીમાં ટુર ઓપરેટરો અને ટ્રાયવેલર્સો નો નીકળ્યો દિવાળો

કોરોના કાળથી ટ્રાવેલ્સ બિઝનેસ માં કાળા વાદળો છવાયા છે. ટુરઓપરેટરો અને ટ્રાવેલ્સ બિઝનેસ વાળા લોકડાઉન બાદ દિવાળીમાં બેઠેલો ધંધો ક્યાંક પાછું ઉભું થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ તેમની તમામ આશા પર પાણી ફરી વળ્યું છે. આ દિવાળી પર ટ્રાવેલ્સ કમ્પનીઓ નો દિવાળો નીકળી ગયો છે. દિવાળી સમય પર છ માસ જેટલું કવર થઈ જ્વાળા ટ્રાવેલ્સ ના ધંધામાં આ દિવાળીએ ૧૦% જેટલો પણ ધંધો થયો નથી.
ટ્રાવેલ્સમાં મંદી ના કારણે નાના નાના ટુરઓપરેટરો દિવાળી કેવીરીતે માનવી અને ઘર કેવીરીતે ચલાવું તે મુંઝવણમાં મુકાયા છે.

મનીષ સંઘવી.
ટુર ઓપરેટર

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમા ટુર ઓપરેટરો બેકાર થઈ ગયા છે.ગાડી ના બુકિંગમાં 10% નો પણ ધંધો નથી. આ વખત દિવાળીની રાહ જોઇને અને આશા રાખીને બેઠેલા ટ્રાવેલ્સના માલિકોના ની આશા પર પાણી ફરી વળ્યું છે.

Related posts

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay

24/07/2026 શુક્રવારના રોજ જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે

Ahmedabad Samay

જન સંધર્ષ વિરાટ પાર્ટી દ્વારા રેખા પાંડેની પસંદગી

Ahmedabad Samay

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર

Ahmedabad Samay

મોંઘવારી બની બેફામ, શાકભાજી સહિત અન્ય વસ્તુઓમાં ભાવ વધારો

Ahmedabad Samay

2 ટિપ્પણીઓ

Bhavin Mahendrakumar Shah November 13, 2020 at 2:27 pm

Sabarmati police manmani kare che fariyadi ne sambhalti nathi aapni koi madad mali sake mobile no:- 8306168333 bhavin shah

જવાબ
Ahmedabad Samay November 27, 2020 at 2:50 pm

Call on 8733992155

જવાબ

એક ટિપ્પણી મૂકો