June 24, 2026
દેશ

આવતીકાલે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરશે ખેડૂતો

કૃષિ કાયદાનાં મુદ્દા પર ખેડુતો હવે લડી લેવાનાં મુડમાં છે, ખેડુત સંગઠનોનું કહેવું છે કે સરકાર આ કાળા કાયદાને જ પાછો ખેંચી લે, ભારતીય કિસાન યુનિયન પ્રમુખ બલબીર એસ રાજેવાલના જણાવ્યા અનુસાર કાલે ૧૨ ડિસેમ્બરે અમે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરી દઇશું, ૧૪ ડિસેમ્બર મંગળવારે કલેકટર ઓફિસોની સામે, બીજેપી નેતાઓનાં નિવાસસ્થાનો તથા રિલાયન્સ અને અદાણી ટોલ પ્લાઝા પર ધરણા કરીશું, ટ્રેનોને રોકવાનો કોઇ કાર્યક્રમ નથી,  ખેડુતોની સંખ્યા સતત વધી રહી છે.

આંદોલનકારીઓ પર ડ્રોનથી નજર રાખશે, ફરીદાબાદ જિલ્લાના દરેક ટોલ પ્લાઝા પર રિઝર્વ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

Related posts

બોલીવુડના દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે થયું નિધન

Ahmedabad Samay

બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છેઃ PM મોદી

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

જમ્‍મુ અને કાશ્‍મીરના નૌગામમાં પોલીસ સ્‍ટેશન પરિસર પાસે થયો એક મોટો વિસ્‍ફોટ

Ahmedabad Samay

વોટ્સએપના નવા અપડેટ થી લોકોના ખુશ, એપ રિમુવ કરી સ્ક્રીનસૉર્ટ ટ્વિટર કર્યા

Ahmedabad Samay

હવે વાયર વગર મોબાઇલ ચાર્જ થઇ શકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો