February 10, 2025
દેશ

આવતીકાલે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરશે ખેડૂતો

કૃષિ કાયદાનાં મુદ્દા પર ખેડુતો હવે લડી લેવાનાં મુડમાં છે, ખેડુત સંગઠનોનું કહેવું છે કે સરકાર આ કાળા કાયદાને જ પાછો ખેંચી લે, ભારતીય કિસાન યુનિયન પ્રમુખ બલબીર એસ રાજેવાલના જણાવ્યા અનુસાર કાલે ૧૨ ડિસેમ્બરે અમે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરી દઇશું, ૧૪ ડિસેમ્બર મંગળવારે કલેકટર ઓફિસોની સામે, બીજેપી નેતાઓનાં નિવાસસ્થાનો તથા રિલાયન્સ અને અદાણી ટોલ પ્લાઝા પર ધરણા કરીશું, ટ્રેનોને રોકવાનો કોઇ કાર્યક્રમ નથી,  ખેડુતોની સંખ્યા સતત વધી રહી છે.

આંદોલનકારીઓ પર ડ્રોનથી નજર રાખશે, ફરીદાબાદ જિલ્લાના દરેક ટોલ પ્લાઝા પર રિઝર્વ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

Related posts

ત્રીજી લહેરને લઇ સારા સમાચાર,જનસંખ્યામાં એન્ટીબોડી પુરતા પ્રમાણમાં છે.

Ahmedabad Samay

અર્નવ ગોસ્વામીના વચગાળાના જામીન સુપ્રિમ કોર્ટે કર્યા મંજૂર

Ahmedabad Samay

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

બાલિકા વધુની દાદીસા સુરેખા સીકરીનું હાર્ટ એટેકથી મોત

Ahmedabad Samay

ભારતી ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા

Ahmedabad Samay

૦૪ જેટલી નેશનલ બેંકના બદલાશે IFSC કોડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો