February 8, 2025
ગુજરાતદેશ

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે દિલ્હીમાં ર૬ જાન્યુઆરી, ર૦ર૧ના દિવસે થનાર ગણતંત્ર દિવસમાં પરેડમાં આ વખતે અયોધ્યાની ઝાંખી ખાસ પ્રકારે તૈયાર કરાઇ રહી છે. આ ઝાંખીમાં શ્રી રામ મંદિરનું મોડલ પ્રદર્શિત કરવામાં આવશે.  ”અયોધ્યા” ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક ધરોહર શીર્ષકથી પ્રસ્તાવિત આ ઝાંખીમાં પ્રભુ શ્રી રામની ભૂમિ પર બની રહેલ મંદિર સહિત ત્યાંની સંસ્કૃતિ, પરંપરા, કલા અને વિભીન્ન દેશો સાથે અયોધ્યા અને પ્રભુ રામના સંબંધોનું ચિત્રણ પણ કરવામાં આવશે. રામ લીલાની સાથે જ મૃદંગ સમ્રાટના નામે પ્રસિધ્ધ એવા પાગલદાસનું જીવન ચરિત્ર પણ ઝાંખીમાં જોવા મળશે.

Related posts

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રજાપિતા બ્રહ્માની પ૩મી પૂણ્યતિથી અવસરે ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અભિયાનનો PM મોદીએ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર જાણીએ તેમના અત્યાર સુધીના ઐતિહાસિક નિર્ણયો

Ahmedabad Samay

આજ રાત્રીથી સાઉદી અને યુ.કે.ની વિમાની સેવા ૩૧ ડિસેમ્બર સુધી બંધ

Ahmedabad Samay

NSUI ના પૂર્વ મહામંત્રી શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

શેરીટ અને ઝેન્ડર ના વિકલ્પમાં વાપરો આ એપ્લિકેશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો