May 7, 2026
ગુજરાતદેશ

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે દિલ્હીમાં ર૬ જાન્યુઆરી, ર૦ર૧ના દિવસે થનાર ગણતંત્ર દિવસમાં પરેડમાં આ વખતે અયોધ્યાની ઝાંખી ખાસ પ્રકારે તૈયાર કરાઇ રહી છે. આ ઝાંખીમાં શ્રી રામ મંદિરનું મોડલ પ્રદર્શિત કરવામાં આવશે.  ”અયોધ્યા” ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક ધરોહર શીર્ષકથી પ્રસ્તાવિત આ ઝાંખીમાં પ્રભુ શ્રી રામની ભૂમિ પર બની રહેલ મંદિર સહિત ત્યાંની સંસ્કૃતિ, પરંપરા, કલા અને વિભીન્ન દેશો સાથે અયોધ્યા અને પ્રભુ રામના સંબંધોનું ચિત્રણ પણ કરવામાં આવશે. રામ લીલાની સાથે જ મૃદંગ સમ્રાટના નામે પ્રસિધ્ધ એવા પાગલદાસનું જીવન ચરિત્ર પણ ઝાંખીમાં જોવા મળશે.

Related posts

બે સપ્તાહ માં ભારતની હાલત ચિંતા જનક થઇ શકે છે

Ahmedabad Samay

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો

Ahmedabad Samay

ગાંધીનગર: ઘરકામ બાબતે ઠપકો આપ્યો તો 19 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇ મોતને વહાલું કર્યું!

Ahmedabad Samay

હાર્દિક પટેલે કોંગ્રેસને આખરે કરી દીધું ટાટા બાય-બાય, ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ, હાર્દિકે કર્યા ચોંકાવનારા ખુલ્લાસા

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો