February 5, 2026
ગુજરાતદેશ

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે દિલ્હીમાં ર૬ જાન્યુઆરી, ર૦ર૧ના દિવસે થનાર ગણતંત્ર દિવસમાં પરેડમાં આ વખતે અયોધ્યાની ઝાંખી ખાસ પ્રકારે તૈયાર કરાઇ રહી છે. આ ઝાંખીમાં શ્રી રામ મંદિરનું મોડલ પ્રદર્શિત કરવામાં આવશે.  ”અયોધ્યા” ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક ધરોહર શીર્ષકથી પ્રસ્તાવિત આ ઝાંખીમાં પ્રભુ શ્રી રામની ભૂમિ પર બની રહેલ મંદિર સહિત ત્યાંની સંસ્કૃતિ, પરંપરા, કલા અને વિભીન્ન દેશો સાથે અયોધ્યા અને પ્રભુ રામના સંબંધોનું ચિત્રણ પણ કરવામાં આવશે. રામ લીલાની સાથે જ મૃદંગ સમ્રાટના નામે પ્રસિધ્ધ એવા પાગલદાસનું જીવન ચરિત્ર પણ ઝાંખીમાં જોવા મળશે.

Related posts

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદ શહેરના પદાધિકારીઓ ની નિયુક્તિ કરાઇ

Ahmedabad Samay

જૂન મહિનાના બીજા સપ્તાહથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, ૧૫ જૂનથી ચોમાસુ શરૂ થશે

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ

Ahmedabad Samay

હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ દર્દીના ડેથ સર્ટિફિકેટ આપવા કર્મચારી ટલાવી રહ્યા છે

Ahmedabad Samay

આ સાત બેદરકારીના કારણે કોરોનાએ રોકેટ ગતિ પકડી, નેતાઓની મોટી બેદરકારી દેખાઇ

Ahmedabad Samay

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા, શુ હાર્દિક પટેલ જીતશે ? શુ પટેલ સમાજ હાર્દિકનો આપશે સાથ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો