June 24, 2026
ગુજરાતરાજકારણ

ઠક્કરનગર વિસ્તારના શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ૪.૪૪૦૦૦ રૂ.ના ખર્ચે પાણી ની પાઇપલાઇન નું કાર્ય હાથ ધરાયુ

ઠક્કરનગર વિસ્તારમાં પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ ૧૦ અને ૦૨માં ઘણા સમયથી પાણી સમસ્યા ચાલી રહી હતી પ્રજાને અવારનવાર પાણીની સમસ્યા નો સામનો કરવો પડતો હતો,

જેને ધ્યાનમાં લઇ ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર શ્રી અજય ભદોરીયા દ્વારા તેમના વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ ટાઉનશીપમાં વિભાગ ૧૦ અને ૦૨માં ૪,૪૪,૦૦૦રૂ ના ખર્ચે પાણી સમસ્યાનું કાયમી નિકાલ માટે કામ હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્ય શરૂઆત કરવાના પહેલા શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, ખાતમુહૂર્ત સમયે વિસ્તારના અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતાં.

Related posts

અમદાવાદ – બ્રેઇનડેડ રોશનભાઇના પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી હ્રદય બંને કિડની અને લીવરનું દાન, સિવિલમાં 123મું અંગદાન

Ahmedabad Samay

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા

Ahmedabad Samay

NCERT ૧૨માં ધોરણના ઈતિહાસના પુસ્તક ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ-૨ નું જુઠાણું આવ્યું સામે

Ahmedabad Samay

આજે શહેરના તમામ 300 વેક્સિન સેન્ટરો બંધ રહેશે

Ahmedabad Samay

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે.વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

Ahmedabad Samay

દિવાળીમાં લોકોની બેદરકારી વધી અને કોરોના ફરી વકર્યો,આજે છ ઘરના દિવા ઓલવાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો