February 6, 2026
ગુજરાતરાજકારણ

ઠક્કરનગર વિસ્તારના શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ૪.૪૪૦૦૦ રૂ.ના ખર્ચે પાણી ની પાઇપલાઇન નું કાર્ય હાથ ધરાયુ

ઠક્કરનગર વિસ્તારમાં પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ ૧૦ અને ૦૨માં ઘણા સમયથી પાણી સમસ્યા ચાલી રહી હતી પ્રજાને અવારનવાર પાણીની સમસ્યા નો સામનો કરવો પડતો હતો,

જેને ધ્યાનમાં લઇ ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર શ્રી અજય ભદોરીયા દ્વારા તેમના વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ ટાઉનશીપમાં વિભાગ ૧૦ અને ૦૨માં ૪,૪૪,૦૦૦રૂ ના ખર્ચે પાણી સમસ્યાનું કાયમી નિકાલ માટે કામ હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્ય શરૂઆત કરવાના પહેલા શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, ખાતમુહૂર્ત સમયે વિસ્તારના અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતાં.

Related posts

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં લુખ્ખા તત્વો અને બુટલેગરો બન્યા બેફામ, બાબુદાઢીથી પ્રજા પોકારી રહી છે ત્રાહિમામ ત્રાહિમામ

Ahmedabad Samay

દિવ્યપથ શાળાની વિદ્યાર્થિની અને વાહ એવોર્ડ વિજેતા આયુષી રાવલ ને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન દ્વારા પીએચડી માટે નિમંત્રણ

Ahmedabad Samay

કડવા પાટીદાર અગ્રણી તરફથી રૂપાલાને સાથ મળ્યાનો સંકેત

Ahmedabad Samay

સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમા અજાણ્યા માણસો છુપાયાનો મેસેજ મળતા દોડધામ મચી ગઇ

Ahmedabad Samay

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત – રોંગ સાઈડમાં ગયા તો વાહનનું ટાયર ફાટ્યું સમજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો