May 9, 2026
ગુજરાતરાજકારણ

ઠક્કરનગર વિસ્તારના શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ૪.૪૪૦૦૦ રૂ.ના ખર્ચે પાણી ની પાઇપલાઇન નું કાર્ય હાથ ધરાયુ

ઠક્કરનગર વિસ્તારમાં પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ ૧૦ અને ૦૨માં ઘણા સમયથી પાણી સમસ્યા ચાલી રહી હતી પ્રજાને અવારનવાર પાણીની સમસ્યા નો સામનો કરવો પડતો હતો,

જેને ધ્યાનમાં લઇ ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર શ્રી અજય ભદોરીયા દ્વારા તેમના વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ ટાઉનશીપમાં વિભાગ ૧૦ અને ૦૨માં ૪,૪૪,૦૦૦રૂ ના ખર્ચે પાણી સમસ્યાનું કાયમી નિકાલ માટે કામ હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્ય શરૂઆત કરવાના પહેલા શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, ખાતમુહૂર્ત સમયે વિસ્તારના અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતાં.

Related posts

પોલીસ કમિશનર દ્વારા શહેરના ૩૧ પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા

Ahmedabad Samay

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

Ahmedabad Samay

જીમ લોન્જની ૧૪મી બ્રાન્ચ હવે સાઉથ બોપલમાં,ધ ગ્રેટ ખલી કરશે ઉદ્ઘાટન

Ahmedabad Samay

સ્કાય ડાઇનિંગની મજા માણો હવે ગુજરાતના રાજકોટમાં

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુરમાં યુવતીની છેડતી

Ahmedabad Samay

અમદાવાદના આર્મી જવાન ની લોકડાઉનમાં અદભુત કામગીરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો