March 25, 2026
ગુજરાતરાજકારણ

ઠક્કરનગર વિસ્તારના શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ૪.૪૪૦૦૦ રૂ.ના ખર્ચે પાણી ની પાઇપલાઇન નું કાર્ય હાથ ધરાયુ

ઠક્કરનગર વિસ્તારમાં પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ ૧૦ અને ૦૨માં ઘણા સમયથી પાણી સમસ્યા ચાલી રહી હતી પ્રજાને અવારનવાર પાણીની સમસ્યા નો સામનો કરવો પડતો હતો,

જેને ધ્યાનમાં લઇ ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર શ્રી અજય ભદોરીયા દ્વારા તેમના વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ ટાઉનશીપમાં વિભાગ ૧૦ અને ૦૨માં ૪,૪૪,૦૦૦રૂ ના ખર્ચે પાણી સમસ્યાનું કાયમી નિકાલ માટે કામ હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્ય શરૂઆત કરવાના પહેલા શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, ખાતમુહૂર્ત સમયે વિસ્તારના અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતાં.

Related posts

પતિથી કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Ahmedabad Samay

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ગુડિપાડવા નિમિતે બળવંતરાય ઠાકોર હોલ કાંકરિયા ખાતે ખાદ્ય મહોત્સવ ઉજવાયો,

Ahmedabad Samay

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 13 વર્ષના બાળકનું કચડાઈને મોત, ટક્કર મારનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર

Ahmedabad Samay

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

Ahmedabad Samay

ક્યારે વિચાર આવ્યું છે પ્રોફશનલ કેમેરા સાથે મોબાઇલ ના કેમેરા ની સાથે સરખાવવા માં આવે તો ફોટો ક્યાં કેમેરા માંથી વધુ સારા આવે ? આવો જાણીએ ટેકનો. એક્સપર્ટ પાસે. સંજય બકુત્રા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો