March 27, 2026
ગુજરાતઅપરાધ

સરદારનગર પોલીસ સ્ટેશન ચર્ચામાં, મારા મારીના ગુન્હામાં વહીવટ કરી એફ.આઇ.આર. ના બદલે ફક્ત એન.સી. ફરિયાદ નોંધી

અમદાવાદના એરપોર્ટ પોલીસના વિસ્તારમાં મારામારીની ઘટના બનતા પોલીસે વહીવટ કરી ફક્ત એન.સી. ફરિયાદ નોંધી.

નંદલાલભાઈએ કાંતિભાઈને રૂપિયા આપ્યા હતા ,રૂપિયા આપ્યા બાદ પણ અનેક વખત નંદલાલ ભાઈએ ઉઘરાણી ચાલુ રાખી હતી,ગઈકાલે દુકાનથી ઘરે જતા સમયે કાંતિભાઈ, તેના દીકરા દીપક અને એક અજાણ્યા શખ્સે નંદલાલ ભાઈને ઢોર માર માર્યો હતો. મારા મારીનો બનાવ પોલીસ સ્ટેશન સુધી પોહચ્યો હતો પરંતુ પોલીસે વહીવટ કરી ને ફરિયાદીની એફ.આઇ. આર કરવાના બદલે એન.સી. ફરીયાદ નોંધી કેસ સામન્ય બનાવી આરોપીની મદદ કરી હતી.


જો પોલીસ સ્ટેશનમાં આવાજ વહીવટ ચાલતા રહેશે તો સામાન્ય પ્રજાને ન્યાય મેળવવા કયા જવું તેનો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.

Related posts

ચેતી જજો સાબરમતી નદી, કાંકરીયા લેક અને ચંડોળા તળાવમાંથી મળ્યો કોરોના

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહા આરતી ની આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

કુતરા ના ત્રાસ થી લોકોને મુક્ત કરવા માટે બનાવેલ ખસીકરણ કેન્દ્ર શરૂ થવાના બાકી

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં અમદાવાદની સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે ‘સ્વાગત સપ્તાહ’ નિમિતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

પંજાબ અને હરિયાણા ખેડૂત આંદોલનના કારણે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના પ્રવાહને અસર થઈ

Ahmedabad Samay

ચેટી ચંડ પર્વ નિમિત્તે  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો