July 15, 2026
ગુજરાતઅપરાધ

સરદારનગર પોલીસ સ્ટેશન ચર્ચામાં, મારા મારીના ગુન્હામાં વહીવટ કરી એફ.આઇ.આર. ના બદલે ફક્ત એન.સી. ફરિયાદ નોંધી

અમદાવાદના એરપોર્ટ પોલીસના વિસ્તારમાં મારામારીની ઘટના બનતા પોલીસે વહીવટ કરી ફક્ત એન.સી. ફરિયાદ નોંધી.

નંદલાલભાઈએ કાંતિભાઈને રૂપિયા આપ્યા હતા ,રૂપિયા આપ્યા બાદ પણ અનેક વખત નંદલાલ ભાઈએ ઉઘરાણી ચાલુ રાખી હતી,ગઈકાલે દુકાનથી ઘરે જતા સમયે કાંતિભાઈ, તેના દીકરા દીપક અને એક અજાણ્યા શખ્સે નંદલાલ ભાઈને ઢોર માર માર્યો હતો. મારા મારીનો બનાવ પોલીસ સ્ટેશન સુધી પોહચ્યો હતો પરંતુ પોલીસે વહીવટ કરી ને ફરિયાદીની એફ.આઇ. આર કરવાના બદલે એન.સી. ફરીયાદ નોંધી કેસ સામન્ય બનાવી આરોપીની મદદ કરી હતી.


જો પોલીસ સ્ટેશનમાં આવાજ વહીવટ ચાલતા રહેશે તો સામાન્ય પ્રજાને ન્યાય મેળવવા કયા જવું તેનો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.

Related posts

અમદાવાદ: ભરૂચ ઋષિકુલના માધવ સ્વામી અને 10 લોકોએ બે ભાઈ પર જીવલેણ હુમલો કર્યો! 21 લાખની લેતીદેતીનો મામલો

admin

અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ

Ahmedabad Samay

અત્યાર સુધીમાં 84 ટકા કોલલેટર થયા ડાઉનલોડ, જાણો કેટલા ભરાયા સંમતિ પત્ર

Ahmedabad Samay

આગામી 5 દિવસમાં હળવા વરસાદી ઝાડપા જોવા મળશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

Ahmedabad Samay

સુરક્ષા ક્ષેત્રે ભવિષ્ય બનાવવાની સુવર્ણ તક, જાણીતી કંપનીમાં આવી સિક્યુરિટીની ભરતી

Ahmedabad Samay

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો