November 18, 2025
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

સમગ્ર દેશભરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહની હત્યાના વિરોધમાં તેમના હત્યારાઓને કડકમાં કડક સજા આપવા માટે ઉગ્ર વિરોધ અને આંદોલન શરૂ કરવામાં આવ્યા છે અને દેશ ભરમાંથી જુદા જુદા સંગઠનો અને જુદા જુદા રાજ્યો માંથી કરણી સેના કાર્યકરો જયપુરમાં એકત્રિત થઇ રહ્યા છે,ગુજરાતમાંથી પણ કરણી સેનાના કાર્યકરો ત્યાં એકત્રિત થવા જઇ રહ્યા છે,

સંગ્રામસિંહ કુશવા

અમદાવાદ સમય સાથે કરણી સેનાના સંગ્રામસિંહ કુશવા સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશ એ જણાવ્યું છે કે તેઓ અને નરોત્તમસિંહ સેંગર જિલ્લા અધ્યક્ષ અમદાવાદ, ગુજરાતના નેતૃત્વમાં અન્ય ૫૦૦ જેટલા

નરોત્તમસિંહ સેંગર

કાર્યકરો અમદાવાદના નાના ચિલોડા ખાતે એકત્રિત થઇ જયપુર ખાતે આંદોલનમાં જોડવાના છે અને ગોગામેડીના હથિયારાઓને સજા આપવાની દેશ વ્યાપી માંગ સાથે જોડવાના છે

Related posts

પોરબંદરના સાગરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કવાયત : પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

જાણો પોક્સો એકટ વિશે સચોટ માહિતી

Ahmedabad Samay

શનિવારથી વરસાદી માહોલની આગાહી

Ahmedabad Samay

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

Ahmedabad Samay

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર્સ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો