May 10, 2026
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

સમગ્ર દેશભરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહની હત્યાના વિરોધમાં તેમના હત્યારાઓને કડકમાં કડક સજા આપવા માટે ઉગ્ર વિરોધ અને આંદોલન શરૂ કરવામાં આવ્યા છે અને દેશ ભરમાંથી જુદા જુદા સંગઠનો અને જુદા જુદા રાજ્યો માંથી કરણી સેના કાર્યકરો જયપુરમાં એકત્રિત થઇ રહ્યા છે,ગુજરાતમાંથી પણ કરણી સેનાના કાર્યકરો ત્યાં એકત્રિત થવા જઇ રહ્યા છે,

સંગ્રામસિંહ કુશવા

અમદાવાદ સમય સાથે કરણી સેનાના સંગ્રામસિંહ કુશવા સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશ એ જણાવ્યું છે કે તેઓ અને નરોત્તમસિંહ સેંગર જિલ્લા અધ્યક્ષ અમદાવાદ, ગુજરાતના નેતૃત્વમાં અન્ય ૫૦૦ જેટલા

નરોત્તમસિંહ સેંગર

કાર્યકરો અમદાવાદના નાના ચિલોડા ખાતે એકત્રિત થઇ જયપુર ખાતે આંદોલનમાં જોડવાના છે અને ગોગામેડીના હથિયારાઓને સજા આપવાની દેશ વ્યાપી માંગ સાથે જોડવાના છે

Related posts

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા આપતી જનક ટીપ્પણી કરવા બદલ હિન્દૂ સમાજ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરાશે

Ahmedabad Samay

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્‍યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

Ahmedabad Samay

૨૦૨૦ માં આ ઘટનાઓ માટે રહેશે યાદગાર

Ahmedabad Samay

ફરી લોકડાઉન,૦૮ વાગ્યા બાદ બધું બંધ અફવા,૭ વાગ્યા પછી ફક્ત હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો ફરજિયાત પણે બંધ

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો